Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓ તરફથી બહારના રાજ્યથી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા નાકાઓ ઉપર આગામી દિવસોમાં ૩૧ ડિસેમ્બર આવતી હોય જે સંબધ...

૮ જુગારીયાઓના નામજોગ સહિત તથા અન્ય બે જુગારીયા મળી કુલ ૧૦ જુગારીયાઓ સામે ઉમલ્લા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. (વિરલ...

અમદાવાદ: ગાંધીનગરમાં રહેતા વેપારી પિતા-પુત્ર વેપાર માટે રોજ અમદાવાદ અપડાઉન કરતા હતા. નવેમ્બર માસમાં એક દિવસ સાંજે ઘરે જતા હતા...

મ્યુનિ.ક્વોટાની બેડની સંખ્યા કરતા એક્ટીવ કેસની સંખ્યા ઓછીઃ અધિકારીઓના આંકડાકીય ચક્રવ્યૂહમાં ફસાતા નાગરીકો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેર “સ્માર્ટ” બન્યું...

મને શારિરીક દિવ્યાંગતા છે પરંતુ માનસિક નહીં :ડૉ.કિશોર કારિયા રાજ્યના છેવાડાના નાગરિક સુધી ટેલિમેન્ટરીંગ સેવા થકી કોરોનાની જાણકારી પહોંચાડી રહ્યા...

અમદાવાદ: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા લેખિતમાં જ યોજાશે તેવુ કહેવામાં આવ્યું છે. ૨૦૨૧માં યોજાનારી સીબીએસઈ બોર્ડની પરીક્ષા...

અમદાવાદ: કોરોના વાયરસના કપરા સમયે ભલભલા લોકો માટે આર્થિક મુશ્કેલી સર્જી છે. તેમાં પણ બાળકોના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો રોલ અદા...

કલેકટરે લીફ્ટ તાત્કાલિક રીપેર કરવવા તાકીદ કરી પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ અરવલ્લી જીલ્લાના દિવ્યાંગો...

ડિસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રી કરશે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના...

સાબરકાંઠા એસીબીએ અટક કરી રીમાન્ડ માટે તજવીજ હાથધરી  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લા સેવાસદનમાં આવેલ ટાઉન પ્લાનીંગ કચેરીમાં ફરીયાદના આધારે...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, : ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના ગામોએ અાજે વહેલી સવારે વીજ ટીમો દ્વારા આકસ્મિક વીજ...

ગાંધીનગર: વિજયનગરના પોળોમાં જાહેર રાજાના દિવસે પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા જીલ્લા...

વડોદરા: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં આરવી દેસાઇ રોડ પર આવેલી ગોયાગેટ સોસાયટીનાં શક્તિ એપાર્ટમેન્ટમાં નીચે કેટલાક...

અમદાવાદ: શહેરમાં દિવાળી બાદ કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તેવામાં છેલ્લા બે-ત્રણ દિવસોથી મ્યુનિ. દ્વારા જાહેર કરવામાં...

રાજકોટ: શહેરની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. જે...

જામનગર: જામનગરના જામજોધપુરમાં સાડા ૧૬ વર્ષની સગીરા પર કપડાની દુકાનમાં દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરાની માતાએ આ અંગે...

સુરત: પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી સ્કુલ સામે પટેલ શાકભાજી માર્કેટમાં ગત સાંજે દબાણ દુર કરવા ગયેલા પાલિકાના રાંદેર ઝોનના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.