અમદાવાદ: અમદાવાદમાં વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં એક ર્નિણય લીધો હતો કે પાન અને અન્ય તમાકુની વસ્તુઓ વેચતી દુકાનોને બંધ કરવામાં આવે....
Gujarat
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી...
અમદાવાદ: કોરોનાની મહામારી બાદ આર્થિક તંગી તથા વધેલી કિંમતોના પરિણામે સોનાની ડિમાન્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અંદાજ...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે અને ૩૧ ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન પ્રોજેક્ટ...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે બીજીબાજુ અરવલ્લી જીલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે મોડાસા...
કુમકુમ મંદિર દ્રારા ત્રણ દિવસ ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે- ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવશે અને મહંત સ્વામી સૌને ""...
પેરિસ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમાનુએલ મેક્રોએ કોરોનાને ધ્યાનમાં રાખીને દેશમાં ફરી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે તેઓએ કહ્યું કે કોરોના વાયરસની...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના શહેર વચ્ચે દાવાના પગલે ચીકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગના કેસ પણ વધી...
મ્યુનિ.ક્વોટાના દર્દી પાસેથી સીમ્સ હોસ્પિટલે રૂા.પાંચ લાખ વસુલ કર્યાઃ મયુર દવેઃ સાલ હોસ્પિટલમાં કોરોના દર્દીના મૃત્યુ બાદ મૃતકના પુત્રએ હોસ્પિટલ...
ડો. એ. કે. પટેલ પૂર્વ કેન્દ્ર મંત્રી, પૂર્વ સાંસદ (મહેસાણા) એ જણાવ્યું હતું કે, મારા આત્મીય મિત્ર અને રાજકીય ગુરૂ...
સુરત, સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે જેમાં ત્રણ દિવસમાં હત્યાની ચોથી ઘટના સામે આવી છે ગત મોડી...
સુરત, સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી જાે કે આ...
અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના વાયરસ (કોવિડ -19) ના ચેપને રોકવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી...
પાલનપુર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રુજતી હતી ત્યારે હવે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે આ આંચકો રાત્રે...
ગુમાનદેવ મંદિરના મહંતને ગેબી માર વાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરના ગેટ...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી...
અમરેલી: ગીરકાંઠાના ગામોની આસપાસ સિંહોના ટોળા સામે આવી જતા હોય છે ત્યારે સિંહની પજવણીનો એક વીડિયો વાયરલ થયો છે. આ...
અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન ડોક્ટરો ફ્રંટલાઈન વોરિયર્સ સાબિત થયા છે. જો કે, એમબીબીએસમાં એડમિશન લેવા માટે તૈયાર અંડરગ્રેજ્યુએટની આગામી બેચને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ શોક વ્યકત કર્યો : સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં...
મ્યુનિ.બોર્ડમાં ઉગ્ર ચર્ચા: સત્તાધારી પાર્ટી પ્રજાકીય કામમાં પણ વોટનું રાજકારણ રમી રહી છે: કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના...
દસ કર્મચારીઓ અને પંદર મુલાકાતીઓ કોરોના સંક્રમિત થયા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાના દાવા વચ્ચે...
કેશુભાઇ પટેલનો (જન્મ 24 જુલાઈ 1928) ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના વિસાવદર ગામ ખાતે થયો હતો. 1995 અને 1998 થી...
અમદાવાદ, ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની તબીયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી સ્ટર્લિગ હોસ્પિટલમાં ખસેડવામાં...
એસજી હાઈવે પરની કતારીયા ઓટોમોબાઈલ્સ, કેન્સર સિક્યોરિટી સર્વિસીસ, નારોલ ખાતે સિંઘલ બ્રધર્સ, શ્યામ કોર્પોરેરેશન પ્રાઈવેટ લિમિટેડ- નારોલ, પાલડીની કોન્ડુસ્કર ટ્રાવેલ્સ, ઘાટલોડિયાના શિલ્પ ઈન્ડેન અને પ્રશાંત...
ભરૂચ: ભરૂચ શહેરમાં તાજેતરમાં વરસેલા વરસાદમાં શહેર ના તમામ માર્ગો બિસ્માર બની ગયા છે.જેના કારણે માર્ગો ની મરામત અને નવીનીકરણ...