Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિગવિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી.  પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા...

દોહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર ફાંસો લગાવી આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી...

અમદાવાદની પાસીંગ બીએમડબલ્યુ અને દિલ્હી પાસીંગ સ્વિફ્ટ ડિઝાયર વચ્ચે ગંભીર અકસ્માત કાસગંજ: આગરા બરેલી હાઈવે પર નગરીયાની નજીક શુક્રવારે સવારે...

નવી દિલ્હી: વર્ષ 1893 ના આ દિવસે શિકાગોમાં વર્લ્ડ રિલીઝન કોન્ફરન્સમાં સ્વામી વિવેકાનંદે પ્રખ્યાત ભાષણ આપ્યું હતું. તેમણે ભારતના આધ્યાત્મિક...

અમદાવાદ, શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા બાદ સમારકામ કરવામાં આવતું નથી જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી...

આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર માટે GJ-27-DK ની ફાળવણી ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવેલ છે. વાહન...

રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ રકમ આપી નથી (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ર૦૧રની વિધાનસભા ચૂંટણી પહેલા જનભાગીદારી યોજના...

પ્રૉ-એક્ટિવ અભિગમ અપનાવી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી સંદીપ સાંગલેએ આજે પદભાર...

રાજકોટ, રાજકોટમાં સિવિલ હૉસ્પિટલ સહિત વહીવટી તંત્ર દ્વારા દસથી વધુ ખાનગી હોસ્પિટલમાં કૉવિડ સેન્ટર માટેની મંજૂરી આપવામાં આવી છે. જેને...

પાલનપુર: અરવલ્લી જિલ્લાના ખરપાડા ગામમાં એક અજીબોગરીબ ઘટના બની છે. જ્યાં ફેબ્રુઆરી મહિનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાનું સમજીને તેના...

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે શહેરમાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં ૯ સપ્ટેમ્બરખી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિઅલ ડ્રાઇવનાં આદેશ...

પોલીસ અધિક્ષક સાહેબ ખેડા - નડીયાદ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ આપેલ ડ્રાઇવ અનુસંધાને આર.એન.વાઘેલા પોલીસ...

બાયડ તાલુકામાં મંદિરોને શાળાઓ પણ સલામત નથી અરવલ્લી જિલ્લામાં ચોરી નો ઉપદ્રવ દિવસ ને દિવસે વધતો જાય છે અને ચોરીની...

આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ કડક બનાવવા રહીશાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું  તસ્કરોની બુમો રોજ રાત્રે પડતી હોઈ મહિલા , બાળકો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧પપ નગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય કરતાં આ નગરપાલિકાઓમાં રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. ૧૬૦ કરોડ...

જર્જરીત ઈમારત માંથી નીકળી જવા માટે નોટિસ આપવા છતાં જર્જરિત મિલ્કત ખાલી ન કરતા પાલિકા એક્શનમાં. જર્જરિત ઈમારત માંથી લોકોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.