Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નવી દિશામાં આગળ વધવા કુલપતિઓ સાથે શિક્ષણ મંત્રી ચુડાસમાએ ગાંધીનગર ખાતે ઓનલાઇન બેઠક યોજી હતી ગાંધીનગર, શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ...

શિક્ષકના છાતીના એક્સ-રેમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્નનળીમાં પણ કાણું પડી ગયું હતું સુરત, મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકને...

અન્ય બજારો ચાલુ રહેતા હોય તો માણેકચોક સામે વાંધો કેમ?: ચર્ચાનો વિષય (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન...

(પ્રતિનિધિ) અમદાવાદ,કોરોનાનો કહેર યથાવત જાેવા મળી રહયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લગભગ ૩૩ જેટલા લોકોને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો...

રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને...

રાજકોટ, આખું વિશ્વ જ્યા કોરોના વૈશ્વિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યાંજ ભારતીય રેલ્વેએ દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધા...

ભાવનગર, હાલમાં, એક બાજું સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાના વૈશ્વિક સંકટસાથે સંઘર્ષ કરી રહયો છે ત્યારે ભારતીય રેલ્વેએ આ સમયે મુસાફરોની...

આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ, કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે...

દુકાન આગળ વધારા નો નળતર રૂપ સામાન દુર કરાયો -પ્રાંતિજ પોલીસ ની કામગીરી થી નગરજનો માં ખુશી પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના...

નેત્રામલી: ઇડર તાલુકાના ઇસરવાડા ગામેથી  ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી કે ઇસરવાડા ગામના અેક ઝાડ પર  અજગર વિટાયેલો છે. ત્યારે...

ખેડા જિલ્લાના ગળતેશ્વરની સેવાલીયા પોલીસ સ્ટેશન ની અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર આવેલ નવી ચેક પોસ્ટ ઉપર તા:- ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ...

મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવશે. તા. ર૯ ઓગસ્ટને શનિવાર ના રોજ ભાદરવા સુદ - એકાદશી...

મુખ્યમંત્રીશ્રીએ ચેકડેમ માટે ર કરોડ પ૩ લાખ રૂપિયા મંજૂર કર્યા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે...

અમદાવાદ: કોરોના મહામારી છેલ્લા કેટલાય મહિનાઓની લોકોના જીવનમાં અનેક મુશ્કેલી લઈને આવી છે. જૂનાગઢના કેશોદમાં એક કરૂણ ઘટના બની છે....

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર ટૂંક સમયમાં એક મુખ્ય પર્યટન સ્થળ બની જશે. પ્રાચીન બોદ્ધિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ...

અમદાવાદ: શહેરની એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં શાકભાજીનું સત્તાવાર વેચાણ બંધ થયું છે જેની અસર રસોડાના બજેટ પર પડી છે....

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. અગાઉ દેશ અને દુનિયાના અનેક નેતાઓને બાનમાં લેનારા કોરોના વાયરસે હવે ગુજરાતના...

મુખ્યમંત્રીશ્રી સમક્ષ જનપ્રતિનિધિ શ્રી પ્રદ્યુમનસિંહજીએ કરેલી રજૂઆતનો યુવા છાત્રોના વ્યાપક હિતમાં સકારાત્મક પ્રતિસાદ આપતા શ્રી વિજયભાઇ રૂપાણી : નખત્રાણા વિસ્તારના યુવાઓને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.