Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ રકમ આપી નથી (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ર૦૧રની વિધાનસભા ચૂંટણી પહેલા જનભાગીદારી યોજના...

પ્રૉ-એક્ટિવ અભિગમ અપનાવી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી સંદીપ સાંગલેએ આજે પદભાર...

રાજકોટ, રાજકોટમાં સિવિલ હૉસ્પિટલ સહિત વહીવટી તંત્ર દ્વારા દસથી વધુ ખાનગી હોસ્પિટલમાં કૉવિડ સેન્ટર માટેની મંજૂરી આપવામાં આવી છે. જેને...

પાલનપુર: અરવલ્લી જિલ્લાના ખરપાડા ગામમાં એક અજીબોગરીબ ઘટના બની છે. જ્યાં ફેબ્રુઆરી મહિનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાનું સમજીને તેના...

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે શહેરમાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં ૯ સપ્ટેમ્બરખી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિઅલ ડ્રાઇવનાં આદેશ...

પોલીસ અધિક્ષક સાહેબ ખેડા - નડીયાદ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ આપેલ ડ્રાઇવ અનુસંધાને આર.એન.વાઘેલા પોલીસ...

બાયડ તાલુકામાં મંદિરોને શાળાઓ પણ સલામત નથી અરવલ્લી જિલ્લામાં ચોરી નો ઉપદ્રવ દિવસ ને દિવસે વધતો જાય છે અને ચોરીની...

આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ કડક બનાવવા રહીશાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું  તસ્કરોની બુમો રોજ રાત્રે પડતી હોઈ મહિલા , બાળકો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧પપ નગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય કરતાં આ નગરપાલિકાઓમાં રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. ૧૬૦ કરોડ...

જર્જરીત ઈમારત માંથી નીકળી જવા માટે નોટિસ આપવા છતાં જર્જરિત મિલ્કત ખાલી ન કરતા પાલિકા એક્શનમાં. જર્જરિત ઈમારત માંથી લોકોની...

ગુજરાતના ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના દ્રઢ સાથે કામ કરતી ગુજરાત સરકાર દ્વારા આજરોજ તારીખ 10 -9 -2020 ને ગુરૂવાર ના...

ખેડા જિલ્લા પંચાયતની બાકીના દિવસ માટે પ્રમુખ ઉપપ્રમુખની ખાલી પડેલી બેઠકો માટે આજે જિલ્લા પંચાયતના ના હોલમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને...

તાજેતરમાં ખેડૂતોને કુદરતી આપદા સમયે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર થઈ છે. જેમાં સાત...

એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય -મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના-કિસાન પરિવહન યોજનામાં ચૂકવાઇ આગામી...

 માત્ર ખેલૈયાઓને મંજૂરી અપાશે : ગુજરાતમાં સૌથી મોટા પર્વ નવરાત્રી પર કોરોનાનો ઓછાયો (પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રી યોજવા અંગે કેન્દ્ર અને...

સુરત થી અવધ ટ્રેન માંથી બે ઈસમોને પાંચ મિનીટ ટ્રેન રોકી દબોચી લીધા જયારે અન્ય બે ઈસમોને કાનપુર જતી બસમાંથી...

વર્ધમાન એક્રેલિક કંપનીમાં પડતર જમીનની ઝાડી માં દિપડા પરિવાર ઘૂસતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, વહેલી સવારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.