અમદાવાદ: અમદાવાદ શહેરના કોરોનાના કેસ ઘટ્યા હોવાનો દાવો એએમસી તંત્ર કરી રહ્યું છે. તો બીજી તરફ માઇક્રો કન્ટેઇમન્ટ વિસ્તાર ઓછા...
Gujarat
અન્ય બજારો ચાલુ રહેતા હોય તો માણેકચોક સામે વાંધો કેમ?: ચર્ચાનો વિષય (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન...
(પ્રતિનિધિ) અમદાવાદ,કોરોનાનો કહેર યથાવત જાેવા મળી રહયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લગભગ ૩૩ જેટલા લોકોને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો...
રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને...
રાજકોટ, આખું વિશ્વ જ્યા કોરોના વૈશ્વિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યાંજ ભારતીય રેલ્વેએ દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધા...
ભાવનગર, હાલમાં, એક બાજું સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાના વૈશ્વિક સંકટસાથે સંઘર્ષ કરી રહયો છે ત્યારે ભારતીય રેલ્વેએ આ સમયે મુસાફરોની...
આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ, કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે...
દુકાન આગળ વધારા નો નળતર રૂપ સામાન દુર કરાયો -પ્રાંતિજ પોલીસ ની કામગીરી થી નગરજનો માં ખુશી પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના...
નેત્રામલી: ઇડર તાલુકાના ઇસરવાડા ગામેથી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી કે ઇસરવાડા ગામના અેક ઝાડ પર અજગર વિટાયેલો છે. ત્યારે...
ખેડા જિલ્લાના ગળતેશ્વરની સેવાલીયા પોલીસ સ્ટેશન ની અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર આવેલ નવી ચેક પોસ્ટ ઉપર તા:- ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ...
મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવશે. તા. ર૯ ઓગસ્ટને શનિવાર ના રોજ ભાદરવા સુદ - એકાદશી...
મુખ્યમંત્રીશ્રીએ ચેકડેમ માટે ર કરોડ પ૩ લાખ રૂપિયા મંજૂર કર્યા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે...
અમદાવાદ: કોરોના મહામારી છેલ્લા કેટલાય મહિનાઓની લોકોના જીવનમાં અનેક મુશ્કેલી લઈને આવી છે. જૂનાગઢના કેશોદમાં એક કરૂણ ઘટના બની છે....
અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ છેતરપીંડીનો ભોગ બન્યા છે. તેઓ ૨૧૧૦ રૂપિયા લાઈટબીલ મોબી કવિક વડે ભરવા...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર ટૂંક સમયમાં એક મુખ્ય પર્યટન સ્થળ બની જશે. પ્રાચીન બોદ્ધિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ...
અમદાવાદ: શહેરની એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં શાકભાજીનું સત્તાવાર વેચાણ બંધ થયું છે જેની અસર રસોડાના બજેટ પર પડી છે....
અમદાવાદ: આ સપ્તાહના શરુઆતના દિવસોમાં થયેલા ધોધમાર વરસાદ બાદ ફરી એક વાર રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા સર્જાઈ છે. છેલ્લા...
સુરત: શહેરના પુણા પોલીસની હદમાં આજે આજે સારોલી રોડ પર આવેલ ડીએમડી માર્કેટ પાસે એક યુવાન તિક્ષણ હથિયાર મારી હત્યા...
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. અગાઉ દેશ અને દુનિયાના અનેક નેતાઓને બાનમાં લેનારા કોરોના વાયરસે હવે ગુજરાતના...
અમદાવાદ: અમદાવાદમાં ગત વર્ષે એક જૂનવાણી મકાન ધરાશાયી થવાની કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં પરિવારે જિંદગી ગુમાવી હતી. આ ઘટના બાદ...
મુખ્યમંત્રીશ્રી સમક્ષ જનપ્રતિનિધિ શ્રી પ્રદ્યુમનસિંહજીએ કરેલી રજૂઆતનો યુવા છાત્રોના વ્યાપક હિતમાં સકારાત્મક પ્રતિસાદ આપતા શ્રી વિજયભાઇ રૂપાણી : નખત્રાણા વિસ્તારના યુવાઓને...
(હિ.મી.એ),ગઢડા, ગઢડા ગોપીનાથજી મંદિર તાબા નીચેના લક્ષ્મીવાડીમાં આવેલ મોટી બાના મંદિરમાં પુજા અર્ચના કરવાના મામલે સાંખ્યોગી બહેનો વચ્ચે છેલ્લા દોઢ...
અમદાવાદના સાત ઝોનમાં સ્માર્ટ થીગડા વર્ક શરૂ-હવે મહાનગર પાલિકાએ તૂટેલા રોડ અને ઉબડખાબડ રસ્તાઓ પર થીગડાં મારવાનું કામ ચાલુ કર્યુ...
મહામેળો બંધ હોવાથી ઓનલાઈન દર્શનની સુવિધા -અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ-કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં સમારોહ યોજવામાં આવ્યો હતો પાલનપુર,...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના અત્યાર સુધીના સૌથી મોટા બામણબોર જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ બાદ...

