ભરૂચ: દર શનિવારે ગુમાનદેવ ખાતે હજારો શ્રદ્ધાળુ આવતા હોય ઝઘડીયા મામલતદારની સુચનાના આધારે મંદિર ના મહંતે મંદિર બંધ કરવાનો નિર્ણય...
Gujarat
પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે કોરોના વાયરસ અંગે ખોટી અફવા ફેલાવનાર સામે કરાશે કાયદેસરની કાર્યવાહી મૉલ, થિયેટર્સ, જીમ, સ્પોર્ટ્સ સંકુલો,...
તંત્રની ૨૪ ટીમો દ્વારા રાજ્યમાં ચકાસણી અમદાવાદ: રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા...
અમદાવાદ: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કાળમુખ કોરોના વાયરસે અનેક લોકોના જીવ ભરખી લીધા છે. ભારતમાં તેણે ધીમેધીમે દેખાદેવાની શરૂઆત કરી છે....
ગોધરા સહિત 22 સ્થળોએ 30,000 શીશીઓનું વિતરણ કરાયું સોશિયલ ડિસ્ટન્સિંગ અને પર્સનલ હાઈજિન અંગેની માર્ગદર્શિકાનું પાલન કોરોનાના ચેપને દૂર રાખશે ...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરાનાની ગુજરાતમાં એન્ટ્રી થતા જ નાગરિકોભાં ભયનો માહોલ જાવા મળી રહયો છે તો બીજી તરફ અફવાઓનું બજાર ગરમ...
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસના પગલે સરકારી તંત્ર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહયા છે...
બહેનને બચાવવા આવેલા ભાઈને પણ ઢોરમાર મારી પાંચ શખ્સો ફરાર (પ્રતિનિધિ) અમદાવાદ: મહીલાઓ સાથે ગેરવર્તણુકની ઘટનાઓ વધતી હોવાના કારણે સામાન્ય...
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: વિશ્વના ૧૮૦ કરતા વધુ દેશોને બાનમાં લેનાર “કોરોના” વાયરસની અમદાવાદ શહેરમાં“એન્ટ્રી” થઈ ગઈ છે તથા શુક્રવાર સાંજ...
ભરૂચ:જંબુસર મુરલીધર મંદિર પાસે વાત્સલ્ય પ્લે સ્કૂલ સંચાલકો દ્વારા કોરના વાયરસ સામે રક્ષણ આપવા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી...
બિલ્ડર લોબીએ સાઈટ ચાલુ રાખતા ટોલનાકા પર મજૂરો- શ્રમિકોનો જમાવડો (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં કોરોના વાયરસની એન્ટ્રી થતા અને પોઝીટીવ કેસ...
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે વધુ કેટલાંક સંવેદનાસ્પર્શી નિર્ણયો ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના...
રોમ: યુરોપના ઇટાલીમાં કોરોના વાયરસે સૌથી વધારે હાહાકાર મચાવી દીધો છે. કોરોના કારણે હવે લાશોના ઢગલા થઇ ગયા છે. સ્થિતિ...
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨મી માર્ચના દિવસે જનતા કર્ફ્યુની અપીલ કરી છે....
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...
અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરના જુના બસ સ્ટેન્ડ સામે આવેલ પવન ટ્રેડર્સના આગળ શુક્રવારના રોજ સવારથી નિયામકશ્રી આયુષ તથા જીલ્લા આયેર્વૈદ...
ભરૂચકોરોના ની દહેશતના પગલે ભરૂચ નગરપાલિકા સંચાલિત તથા અન્ય ખાનગી બગીચાઓ પણ ૩૧મી માર્ચ સુધી બંધ રાખવા માટેની સુચના આપવામાં...
હવે બ્લડની તપાસ માટે સેમ્પલને પુણે મોકલવાની જરૂર નથી અમદાવાદ, કોરોના વાયરસને લઇને રાજ્યના આરોગ્ય સચિવ ડોક્ટર જ્યંતિ રવિએ આજે...
તંત્રની ૨૪ ટીમો દ્વારા રાજ્યમાં ચકાસણી અમદાવાદ, રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા...
વિધાનસભાની સાથે સાથે... અમદાવાદ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન જુદા જુદા વિષયો પર પૂછાયેલા...
ગુજરાતમાં 33 સખી કેન્દ્રો અને 6133 કેસોઃ મહિલા અને બાળવિકાસ મંત્રીનો રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણીને પ્રત્યુત્તર એક જ...
ગુજરાતમાં કોરોના કેસની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સહિત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન પણ સજાગ બન્યુ છે આજે સવારથી અમદાવાદ મ્યુ. કોર્પેરેશનમા...
મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક દેવસ્થાન એ હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે, ખાસ કરીને મંગળવાર અને...
નેત્રામલી(સં.ન્યુ.સ): વર્લ્ડ હેલ્થ ઓગૅનાઇઝેશન દ્વારા મહામારી જારી કરાયેલા કોરોના વાયરસ સંક્રમણ સામે સલામતી અને સાવચેતી માટે તાલુકા પંચાયત ઇડર(આયુર્વેદિક વિભાગ)...
નિયામકશ્રી આયુષ અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તારીખ 19 અને 20 માર્ચ 2020 ના રોજ બાયડ એસ.ટી.ડેપો....

