Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજ્ય સરકારે પીયુસી કઢાવવા ૩૦ સપ્ટેમ્બર સુધી સમય આપ્યોઃ ટ્રાફિક પોલીસની લૂંટને લઇ પ્રજાજનોમાં આક્રોશ અમદાવાદ,  રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા...

રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું...

ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે અત્યંત ખરાબ હાલતમાં (તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ),  ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે અત્યંત...

ગૃહ મંત્રાલય સાથે જમ્મુ અને કાશ્મીરના એક પ્રોજેક્ટ ઉપર ગત ત્રણ વર્ષથી ડાયરેક્ટર તરીકે કામ કરી રહેલાં, ડૉ. નીરજાબહેન ગુપ્તા...

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ ખેડા ખાતે...

ઝઘડિયા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વાહન ચાલકોએ જાતેજ ફોરલેન હાઈવેને વનવે કરી નાંખ્યો (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા...

(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતની જીવાદોર માં નર્મદાના નીર સરદાર સરોવર ડેમ ખાતે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા નડિયાદ ખેતા તળાવ ખાતે...

(પ્રતિનિધિ)આણંદ : રવિવારે સાંજે અક્ષરફાર્મની રવિસભામાં બીએપીએસ સંસ્થા દ્વારા બાળ યુવા સંસ્કાર માટે ચાલતા અવિરત અભિયાનમાં બાળકોને આદર્શ બનાવવા માટે...

જીવન ની પૂર્ણતા અર્થે કેવળ વ્યવસાયિક નહીં બલ્કે પારિવારિક અને આધ્યાત્મિક અભિગમ પણ જરૂરી છે  : સ્વામી જ્ઞાનવત્સલ (પ્રતિનિધી) ભરૂચ...

માન.વડાપ્રધાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા શ્રી...

અમદાવાદ, ગુજરાતી જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ૪૦ વર્ષમાં પ્રથમવાર તેની સર્વાેચ્ય પાટી ૧૩૮ મીટરને પાર કરીને હાલમાં ૧૩૮.૬૮ મીટરે...

(પ્રતિનિધિ) અમદાવાદ : વૈશ્વિક રાજકારણમાં સૌથી લોકપ્રિય અને મજબુત મનોબળ ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૯મા જન્મદિવસ નિમિતે વિશ્વભરમાંથી...

લોકોએ હોબાળો મચાવતાં પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેર ધીમે ધીમે ક્રાઈમ સીટી બનતું...

(પ્રતિનિધિ) અમદાવાદ : લુંટારાઓનો ત્રાસ શહેરભરમાં વધી ગયો છે હિંમતલાલ પાર્ક નજીક એક ઘરમાં ઘુસીને યુવાનને બંદી બનાવી તેને બંદુકની...

ફાયર સ્ટેશન, ફાયર ઓફીસ, ૩૩ સ્ટાફ કવાર્ટસ મલ્ટીલેવલ પાર્કીગ તથા પેડસ્ટ્રીયન બ્રીજ માટે રૂ.૭૧ કરોડનો ખર્ચ થશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ...

(પ્રતિનિધિ) અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને અહીથી તેઓ સીધા જ તેમના સંસદીય વિસ્તાર...

ડેમના ર૩ દરવાજા ખોલાયાઃ ૪.૮૦ લાખ ક્યુસેક પાણીની જાવક (પ્રતિનિધિ) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવેલા છે...

આજે 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. પીએમ મોદીના સમર્થકોથી લઈને સોશિયલ મીડિયા પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને...

https://twitter.com/ANI/status/1173815830297108480 કેવડિયાઃ વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધીનગરથી નીકળીને કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી મોદી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.