Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગુજરાતની કૃષિ પ્રવૃતિના વિકાસથી પ્રભાવીત નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ અને ગ્રામવિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ-દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત કૃષિ...

તા. ૧૬ જુલાઈ - ‘વિશ્વ સર્પ દિવસ’ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના સર્પગૃહમાં નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા...

અમદાવાદ, ઉસ્માનપુરા ખાતેના વીડિયોકન એરીઝોન બિલ્ડિંગમાં આવેલા મારૂતિ નેક્સાના શો રૂમના ૫ પૂર્વ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ...

અમદાવાદ, તાજેતરમાં દરગાહ પરિસરમાં બે મહિલા અને એક યુવકે ભેગા થઈને રમકડાં વેચતા ફેરિયા પર ચોરીનો આરોપ લગાવીને લાકડાના દંડાના...

પુલના સ્લેબ પર આઠથી દસ જેટલા લોકો પણ ઉભા હતા, જેઓ સ્લેબ તૂટતાની સાથે જ સીધા નદીમાં પડ્યા હતા. રાજકોટ,...

કચ્છ (ગુજરાત), કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા...

24x7 ટોલ-ફ્રી નંબર 1033 દ્વારા હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની...

રાજ્ય સરકારના ઇન્ટરવેન્શનથી ૫૩ કંપનીઓના ચાર હજાર જેટલા કામદારોની સમસ્યા દૂર થઇ કેટલીક કંપનીઓ દ્વારા વાહન ભથ્થુ વધારાશે, જનરલ શિફ્ટ અપાશે,...

અમદાવાદ-બાવળા- બગોદરા તથા અમદાવાદ- રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને બ્રિજ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ પ્રતિબંધિત તથા ડાયવર્ઝન કરવા અંગેનું અમદાવાદ અધિક...

અમદાવાદમાં રોડ રિપેરીંગ કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની મ્યુનિસિપલ કમિશનરે પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, સોનીની ચાલી, નિકોલ ગામ સહિત...

માર્ગોની નિયત સમયમર્યાદા કામગીરી પૂર્ણ ન કરવા તેમજ નબળી ગુણવત્તાના રોડ બનવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટીસ...

(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી - ગણેશપુરા માર્ગ ઉપર વહીવટી તંત્ર દ્વારા પંદરેક વર્ષ પહેલા કોતર ઉપર કોઝવે બ્રીજ બનાવવામાં...

ખેડબ્રહ્મા પોલીસે આરોપી વનરાજ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી તલોદ, ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના એક ખેડૂતે સંયુક્ત માલિકીની જમીનમાંથી...

(પ્રતિનિધિ)મોડાસા, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે માનવતા મહેકાવી જન્મજાત દિવ્યાંગ દીકરીની દવાનો તમામ ખર્ચ ઉપાડ્‌યો છે અને એમનું સેવાલય સાચા અર્થમાં...

(પ્રતિનિધિ)મોડાસા, વિજયનગર તાલુકામાં પણ તાજેતરાના વરસાદે જુદા જુદા રોડ-રસ્તા સાવ તૂટી ગયા છે. અને મોટા ખાડા સર્જાયા એ એમાં વરસાદી...

યુવાનો માટે અને યુવાનો સાથે છે સરદારધામ તેમનામાં છે ભરપૂર કૌશલ્ય અને આશાવાદ: ગગજી સુતરીયા સરદારધામ યુવા સંગઠન દ્વારા અંકલેશ્વર...

રિપેરિંગની કામગીરી ચાલુ હોવાના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા જનહિતમાં નિર્ણય Jamnagar, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં...

આ ભુવામાં કેટલીય પાણીની અને ડ્રેનેજની લાઈનો આવેલી છે જે લીકેજ થતા કારેલીબાગ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં...

ઓઝર ગામની સિયોન એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી -આ ઘટના બાદ શિક્ષણ વિભાગે જિલ્લાની અન્ય શાળાઓમાં પણ...

જૂન માસમાં ઝાડા-ઉલટીના કુલ ૧૩૦ કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે જ્યારે જુલાઈ માસમાં ૩૦ કેસ નોંધાયા હતા સુરત, ચોમાસાની...

પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું મોત દૂધ ગળામાં ફસાઈ જવા અથવા શ્વાસ અવરોધાવાને કારણે થયું હોવાની આશંકા છે સુરત, સુરતથી માતા-પિતા...

ક્યારેય પોતાને અન્યથી નબળા ના સમજવા, દેશનું યુવાધન દરેક પડકાર ઝીલવા સક્ષમ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીએ ચીનમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.