Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની જગ્યા માટે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહયો છે. ર૦૦૯માં બારની ભરતીથી બે...

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી બાળકોને...

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા તા. ૩૧મી જુલાઈ  સુધીમાં ઈ-કેવાયસી અને આધાર સીડિંગ અચૂક કરાવી લેવાનું રહેશે ભારત સરકાર દ્વારા...

ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટેનું હબ બનવાના  વિઝનને વેગ આપનારું પગલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલૉજીમાં ગુજરાતને અગ્રેસર...

પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગામેગામ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તૈયાર કરવાની  મુખ્યમંત્રીની સૂચના...

રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીઓના લોગો તેમજ ‘અક્ષય ઊર્જા સેતુ...

અંકલેશ્વરમાં ટ્રેનોના સ્ટોપેજ કોરોનાકાળ દરમિયાન રદ્દ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર, વેસ્ટર્ન રેલવે પેસેન્જર અને પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથકના જોલવા નજીકના મિલેનિયમ માર્કેટના એક રહેણાંક મકાનને ચોર ઈસમે નિશાન બનાવી નકૂચો...

વાપીમાં ઝૂંપડાઓમાં રહેવાવાળાઓને તાડપત્રી અને પ્લાસ્ટિકનું વિતરણ (પ્રતિનિધિ) વાપી, સમગ્ર પ્રદેશમાં ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે એવા માં મેધરાજા...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજરોજ ગામના બાગ ફળિયાની મહિલાઓએ પીવાના પાણીના મુદ્દે હલ્લાબોલ મચાવ્યો...

ભુરખલ ગામે આદિવાસી સમાજના નાગરિકો પર અત્યાચારના મુદ્દે આવેદનપત્ર સુપ્રત (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનાં ભૂરખલ ગામે...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વાહન માં પોતાના અને અન્ય બાળકોને આગળ પાછળ બેસાડીને ઘરે મૂકવા જતા...

નીટનું પેપર લીક થયું જ છેઃ સુપ્રીમ કોર્ટ-આગામી સુનાવણી ૧૦મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય (એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે નીટ...

(એજન્સી)અમદાવાદ, સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ સરકારથી નારાજ છે. હાઈકોર્ટે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. તમને...

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ (એજન્સી)ગાંધીનગર, અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે...

ઐતિહાસિક એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂ.૩૨.૪૦ કરોડની ફાળવણી  (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે મુખ્યમંત્રી...

ડાકોરમાં ભગવાન રણછોડરાયની ૨૫૨ મી રથયાત્રા નીકળી (પ્રતિનિધિ) નડિયાદ, યાત્રાધામ ડાકોરમાં અષાઢી બીજે ગુરુ પુષ્યનક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની ૨૫૨મી રથયાત્રા નીકળી...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રથ જયારે દરિયાપુરમાં પ્રવેશ્યા ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોમી એકતાના પ્રતિક સમા કબુતરોને આકાશમાં ઉડાડવામાં...

નેનો ફર્ટિલાઇઝર ખેડૂતોનો સાચો સાથી પુરવાર થશે-ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ પર્યાવરણની જાળવણી માટે નેનો ફર્ટિલાઇઝર ઉત્તમ અમદાવાદ જિલ્લાના ખેડૂતો...

હાલોલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી માહોલ મા પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠતા જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.