Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, પ્રેમી સાથે મરજીથી ભાગ્યા બાદ સગર્ભા થયેલી પીડિતાના ૧૭ સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઇકોર્ટે મંજૂરી આપી છે. જસ્ટિસ નિર્ઝર દેસાઇએ...

Ø  રાજ્યના ૪૬ ડેમ ૧૦૦ ટકા ભરાયા : ૫૧ ડેમ હાઇએલર્ટ પર Ø  રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા ૪૨૩૮ લોકોનું સ્થળાંતર કરાયુ : ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ...

માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં અમદાવાદ જિલ્લા કલેકટર-જિલ્લા કલેકટરશ્રીએ માંડલ તાલુકાના સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા ગામની લીધી મુલાકાત ગ્રામ પંચાયત...

અમદાવાદઃ ચાંદીપુરા વાયરસને નિયંત્રણમાં લેવા કાચા ઘરોના સર્વે કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં હાહાકાર મચાવી રહેલ ચાંદીપુરા વાયરસ ના કેસ...

(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં કુલ ૮૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી...

ઘરોમાં ફસાયેલા લોકોને રેસક્યુ કરવામાં આવ્યા (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા પંથકમાં રાત્રિના બાર વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.જેના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ...

(પ્રતિનિધિ) નડિયાદ, ડાકોરના એક હિસાબે ડેબિટ કાર્ડ લીધું પરંતુ તેઓ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા ગયા ત્યારે ઉપયોગ ના કરી શક્યા...

પથ્થર લગાડવા અંગે સિમેન્ટ વગર ફકત રેતી નાખી:  સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિ. એન્જિનિયરને જાણ કરતા તેમણે આવી જ પોલીસી છે...

ગુજરાતમાં રૂ. 30,826 કરોડની રેલવે યોજનાઓ ચાલી રહી છે ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટો માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે રૂ.8743...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા માટે અનેક યોજનાઓનો અમલ કરવામાં...

હોટલ ,રેસ્ટોરન્ટ ના કિચનમાં અન્ય રાંધવાના અને પીરસવાના સ્થળે સીસીટીવી કેમેરા અવશ્ય લગાવવા જોઈએ. કામ કરનારા, રાંધનારા પીરસનારા કારીગરોનું આરોગ્ય...

મોડાસાના ઓધારી મંદિર અને સાકરીયા ગામે સાંકળેશ્વર મહાદેવ મંદિરે કુંવારી કન્યાઓએ જયાપાર્વતી વ્રતની પૂજા અર્ચના કરીને ઉજવણી કરી (તસ્વીરઃ કૌશિક...

અમદાવાદ, નિકોલ વિસ્તારમાં અવારનવાર ઝઘડો કરનાર સાસુના ત્રાસથી ઉશ્કેરાયેલી પુત્રવધૂએ સાસુને માર માર્યાે હોવાની અને આ મારથી સાસુની પાંસળી ભાંગી...

અમદાવાદ, શહેરના પીરાણા ખાતે આવેલી દરગાહમાં મૂર્તિઓની સ્થાપના કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા મૂર્તિઓ સ્થાપિત...

કોરોનાકાળથી અત્યાર સુધીમાં કુદરતી કે માનવસર્જિત આફતોને કારણે વિવિધ દેશોમાં ફસાયેલા 4,92,701 ગુજરાતીઓને સહીસલામત વતન પરત લાવવામાં આવ્યા કોવીડ-19 દરમિયાન...

વિદ્યાર્થીઓને વક્તૃત્વ કળા ખીલે, આત્મવિશ્વાસ પ્રગટે, વાતચીત કરવાની કળા વિકસે, માનવીય અભિગમ કેળવાય એ પ્રકારની વિવિધ તાલીમ પૂરી પાડવામાં આવી...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો...

નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી નજીક, ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળ સપાટી વધતા કાઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા, #navsari...

165માં આયકર દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહભાગી બનવાનો અવસર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યો હતો. આ...

ક્લોરીન વિના પાણી સપ્લાય મુદ્દે જવાબદાર સામે કાર્યવાહી કરો:  કમિશનર (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  રાજયમાં હાહાકાર મચાવી રહેલ ચાંદીપુરા વાયરસ...

વહેલી સવારે બનેલી ઘટનાને સ્થાનિક યુવકે મોબાઈલમાં કેદ કરી વડોદરા, વડોદરાની માધ્યમથી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષાેથી મગર અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.