Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નીટનું પેપર લીક થયું જ છેઃ સુપ્રીમ કોર્ટ-આગામી સુનાવણી ૧૦મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય (એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે નીટ...

(એજન્સી)અમદાવાદ, સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ સરકારથી નારાજ છે. હાઈકોર્ટે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. તમને...

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ (એજન્સી)ગાંધીનગર, અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે...

ઐતિહાસિક એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂ.૩૨.૪૦ કરોડની ફાળવણી  (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે મુખ્યમંત્રી...

ડાકોરમાં ભગવાન રણછોડરાયની ૨૫૨ મી રથયાત્રા નીકળી (પ્રતિનિધિ) નડિયાદ, યાત્રાધામ ડાકોરમાં અષાઢી બીજે ગુરુ પુષ્યનક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની ૨૫૨મી રથયાત્રા નીકળી...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રથ જયારે દરિયાપુરમાં પ્રવેશ્યા ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોમી એકતાના પ્રતિક સમા કબુતરોને આકાશમાં ઉડાડવામાં...

નેનો ફર્ટિલાઇઝર ખેડૂતોનો સાચો સાથી પુરવાર થશે-ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ પર્યાવરણની જાળવણી માટે નેનો ફર્ટિલાઇઝર ઉત્તમ અમદાવાદ જિલ્લાના ખેડૂતો...

હાલોલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી માહોલ મા પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠતા જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી...

સંજય બારીયાએ આતંકવાદીને માર્યો હતોઃ રાષ્ટ્રપતિ દ્વારા સેના તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કરાયો હતો શહેરા, રાજધાની દિલ્હીમાં સેના...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે (માહિતી)ખેડા, ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સમગ્ર દેશમાં ૭૮ માં...

સાપુતારાને શામગહાન સાથે જોડતા નેશનલ હાઈવે પર એક સાંકડા માર્ગ પર લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો સાપુતારા, હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું...

વડોદરાની રથયાત્રામાં દેખાયો વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય વડોદરા, દેશ સહિત રાજ્યમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ રથ પર સવાર થઈને...

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર (એજન્સી)નવી દિલ્હી, ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા પર ઓડિશાના પુરીમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. દેશભરમાં...

ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા પૂર્ણ, ત્રણેય રથ નિજમંદિરે પરત ફર્યાઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત પહિંદ વિધિ કરી અમદાવાદ,...

નાગરીકોની ભાગીદારીનાં લીધે સફાઈ અને સેનીટેશનની કામગીરીમાં ફાયદો થયો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં  ભગવાન જગન્નાથની ૧૪૭ મી રથયાત્રા શહેરનાં વિવિધ વિસ્તારોમાં...

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી  રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર  પટેલ ગુજરાત તથા સમગ્ર દેશમાં...

સરદાર ધામ દ્વારા આયોજિત 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫'નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શુભારંભ ભારતને વિકાસના પથ પર આગળ...

અમદાવાદમાં વાયપીઓ ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત ' ડીકોડિંગ ધ ગુજરાત મોડલ - પર્પસ, પ્રોગ્રેસ ઍન્ડ પીપલ' વિષય પર આયોજિત સંવાદ...

શેલા-સનાથલ-તેલાવ વિસ્તારમાં પાણી ભરાવા અંગેની સમસ્યાનું ખરેખર કારણ શું છે? અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના હસ્તકના શેલા-સનાથલ-તેલાવ-મણિપુર- ગોધાવી વિસ્તારની ટી.પી....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.