Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી)ગોધરા, ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં હાર્ટ એટેકના કારણે દરરોજ મોતના...

(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં સિંહ પરિવાર વસવાટ કરે . આ સિંહ પરિવારો અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા તાલુકાના...

ગાંધીનગર, ગાંધીનગરના લીહોડામાં બે વ્યક્તિના દેશી દારૂ પીવાથી શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર...

ખેતીના રેકોર્ડ માટે ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો (એજન્સી)મહેસાણા, રાજ્ય સરકારે બીજી બધા ક્ષેત્રની જેમ ખેતીના રેકોર્ડમાં પણ...

બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી અને બનાસ બેંકની વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શુભારંભ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના...

અમરેલી, અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં સિંહ પરિવાર વસવાટ કરે . આ સિંહ પરિવારો અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા તાલુકાના...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દારૂના નશામાં કેટલાક શખ્સોએ રાજસ્થાનની બસ પર પથ્થરમારો...

ગાંધીનગર, ગાંધીનગરના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા...

અમદાવાદ, રાજ્યમાં લોકોએ ઉત્તરાયણ મનાવી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી જોવા મળ્યું હતું. ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો....

પશુપાલન, વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે ૧૧ સારવાર કેન્દ્રો અને ૫૮ જેટલા રેસ્ક્યું કેન્દ્રો ઉભા કરાયા ઘાયલ પક્ષીઓની સારવાર...

અરવડેશ્વર મહાદેવ મંદિરની શિખર પ્રતિષ્ઠામાં ૧૨.૩૯ લાખનુ અનુદાન પણ આપ્યું અયોધ્યા ખાતે ૨૨ મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ...

ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા....

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિ થી એક સપ્તાહના  સ્વચ્છતા સફાઈ અભિયાન નો પ્રારંભ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી-પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાળીનાથ મહાદેવની શિવયાત્રા સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા-રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના...

અમદાવાદ, વાયા નિકારાગુઆ થઈને લોકોને ઈલીગલી અમેરિકા પહોંચાડવાના એજન્ટોના કાંડનો ભાંડો ફુટ્યા બાદ ગુજરાત પોલીસે ૧૪ એજન્ટો સામે ફરિયાદ નોંધી...

રાજકોટ, ૫૫ વર્ષીય કમળા પરમાર નામની પરિણીતાની હત્યા તેના પતિ પ્રેમજી પરમાર દ્વારા કરી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ...

અમદાનાદ, હાલ આખા રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ છવાયો છે. ગુજરાતીઓ ઉત્તરાયણની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે પરેશ ગોસ્વામીએ ઉત્તરાયણ અને વાસી...

રાજકોટ, મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ પંજાબી વ્યક્તિ હતો જે રાજકોટના પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યો હતો. અહીં તેણે હજારો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.