Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની...

શેલ્બી હોસ્પિટલના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ શહેરમાં 17 ટ્રાફિક જંકશન પર અંગદાન વિશે જાગૃતિ ફેલાવી, 50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા....

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે.  મુખ્યમંત્રીશ્રી બુધવારે ૧૪ ઓગસ્ટ...

નાગરિકોની મિલ્કતો અને ટ્રાફિક ને અડચણ ના થાય તેની તકેદારી બાંધકામ કરનારે રાખવી પડશે. માલિક/ ડેવલોપર્સ વિગેરે દ્વારા ટાવર કેનના...

સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત; રૂફટોપ સોલારમાં દેશમાં ગુજરાત પ્રથમ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના વધી રહેલા વ્યાપને કારણે લોકોના  જીવન...

રાષ્ટ્રીય ચેતનાને એક તાંતણે બાંધવાનો અવસર એટલે હર ઘર તિરંગા અભિયાન Ø  વલસાડમાં ૪૦૦ મીટર લંબાઈના તિરંગો લહેરાવ્યો: દેવભૂમિ દ્વારકાના ૨,૦૯૦...

રાજ્યની આંગણવાડીઓની રજૂઆતોના નિવારણ માટે ICDS દ્વારા બેનીફિશીયરી મેનેજમેન્ટ સિસ્ટમ- BMS મોબાઈલ એપ કાર્યરત Ø  ICDS ની તમામ યોજનાઓનો લાભ મેળવવા આંગણવાડી કાર્યકરે લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ફક્ત...

એએમએ દ્રારા ૪૪મું વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચર “લીડરશીપ” વિષય પર યોજાયું  એએમએ દ્રારા વાર્ષિક વિક્રમ સારાભાઈ મેમોરિયલ વ્યાખ્યાન “વિક્રમ એ. સારાભાઈ – એએમએ મેમોરિયલ ટ્રસ્ટ”ના...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના હોદ્દા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેની મુદત પૂર્ણ થયા બાદ કમિશનરે...

લાંબા સમયથી સ્કૂલમાં ગેરહાજર રહેતા 134 શિક્ષકો સસ્પેન્ડ કરાયા (એજન્સી) ગાંધીનગર, શિક્ષકો સામે સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં શાળામાંથી...

બાવન કેસમાં કાર્યવાહી ન થતાં ડાયરેકટર ઓફ પ્રોસિકયુશનનો હુકમ (એજન્સી)અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ગંભીર કેસોમાં પોલીસ તપાસના દસ્તાવેજો રજુ નહીં...

(પ્રતિનિધિ) અમદાવાદ,  ભારત સરકાર દ્વારા રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના...

          વાહક જન્ય રોગ  નિયંત્રણ  વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં  નિયંત્રણ માટે શાળા સર્વે ઝુંબેશના ભાગરૂપે સર્વે કરાતા ૩૬૦ શાળા સર્વે દરમ્યાન...

જો નવા ભાવ ચુકવાશે તો વર્ષે રૂ.૩૦ કરોડનો બોજો આવશે ઃ ચર્ચા સિકયુરીટી ગાર્ડને દર મહિને રૂ.પ.૭પ કરોડ ચુકવાશે. જે...

રાજકોટ : રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13...

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ...

વિશ્વ અંગદાન દિવસ• નિમીતે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને રેડીયો રાજકોટ દ્રારા અંગદાન જાગૃતિ નાટક કાર્યક્રમનુંઆયોજન લોકવિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્ષ ખાતે કરાયું...

5મી આવૃતિની સાથે, તે સલોનિસ્ટ્સ અને બ્યુટી પ્રોફેશનલ્સને શિક્ષિત કરવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરે છે ~ અમદાવાદ,  સ્ટ્રીક્સ પ્રોફેશનલ,...

ગુજરાત સરકારની વિવિધ તીર્થદર્શન યોજનાઓ હેઠળ 1.42 લાખથી વધુ શ્રદ્ધાળુઓને મળ્યો તીર્થયાત્રાનો લાભ "શ્રવણ તીર્થ યોજના" હેઠળ સૌથી વધુ 1...

જનપ્રતિનિધિઓએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે નગરજનોને રાષ્ટ્રભક્તિની ભાવનામાં તરબતર કર્યા રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને ગુજરાતના નાગરિકોએ મહાભિયાન...

ગુજરાતના યુવાઓનું સશક્તિકરણ: ભવિષ્ય માટેનું વિઝન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-રાજયની ૨૩૦ શાળાઓના ૧,૨૦,૬૮૦ વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને ૧૨,૯૩૦ ખેલાડીઓને વિશેષ...

Ø  અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટીક બનાવી તેઓના નામ તથા સરનામા ના લેબલો લગાડી એમોઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર મોટાપાયે વેચાણનો પર્દાફાશ...

અમદાવાદ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તિરંગા યાત્રા દ્વારા વ્યક્ત કર્યો રાષ્ટ્રપ્રેમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ બેન્ડ અને સૂત્રો વાળા...

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસિટી અમદાવાદ માં રોગચાળો બેકાબુ બની રહ્યો છે. શહેરીજનો પર પાણી અને મચ્છરજન્ય રોગચાળા નો...

ઉજવણીનો અનોખો લોક - ઉત્સવ, વન મહોત્સવ -જનની સાથેની આત્મિયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.