સુરત, ૫૦૦ વર્ષોથી જે ઘડીની રાહ જાેવાઈ રહી હતી તે ઘડી ગઈ કાલે પૂર્ણ થઈ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો...
Gujarat
ગાંધીનગર, આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, આ અંતર્ગત હવે ગુજરાત બીજેપીએ કમર કસવાનું શરૂ કર્યુ છે,...
રિસર્ચમાં આંકડા આવ્યાં બહાર મહિનામાં ૧૨થી ૧૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે અને અહીં ૯૦થી ૭૦ હજાર લોકો મુલાકાત લે...
નાની ઉંમરે હાર્ટ એટેકથી મોત યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે, એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો...
અમદાવાદ લાલબત્તી સમાન કિસ્સો ઘરઘાટી ઘરમાંથી લાખોની ચોરીને કરીને રફૂચક્કર થઇ ગયો છે, આ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે...
રાજ્યના હવામાન અંગે પરેશ ગોસ્વામીની આગાહી ૭થી ૧૨ કિલોમીટરની પ્રતિ કલાકની પવનની ગતિ જોવા મળે તેવી શક્યતા છે, પવન ઉત્તર...
United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ ધોરડોની ઝાંખી દ્વારા તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત'ની પરિકલ્પનાને...
અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી...
AMC મ્યુનિસિપલ તંત્ર ‘રામમય’: રાજેન્દ્ર પાર્ક બ્રિજને ‘શ્રી રામરાજ્ય બ્રિજ’ નામ અપાયું અજિત મિલ બ્રિજ અને સોનીની ચાલી બ્રિજ શ્રી...
વસ્ત્રાપુર તળાવ, મલાવ તળાવ, છારોડી તળાવ વગેરે તળાવોની સાફસફાઈ કરવામાં આવશે (એજન્સી)અમદાવાદ, શહેરમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ લાંબા...
મોડાસા સરસ્વતિ બાલમંદિર વી એસ શાહ પ્રાથમિક શાળામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અયોઘ્યા નગરી માં થઈ રહ્યો છે...
(પ્રતિનિધિ) ભરૂચ, અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ સમગ્ર દેશમાં હાલ છવાયો છે અને ઠેરઠેર લોકો રામભક્તિના રંગમાં રંગાઇને...
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર - પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. સવારે...
રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું : રાજ્યપાલશ્રીએ રાજભવનમાં યજ્ઞ-હવન કર્યો અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક...
અમરેલી, અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કર્યું હતું. સફેદ તલ અને કાળા તલનું...
નવી દિલ્હી, રામ લલ્લા આજે એટલે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં બિરાજશે. રામ મંદિરના ગર્ભગૃહમાં આજે બપોરે રામલલાનો અભિષેક થશે. અયોધ્યા...
ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી...
ગોધરા, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાને પગલે, બિલકીસ બાનો કેસના તમામ ૧૧ દોષિતોએ, ગઈકાલ રવિવારે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની...
ગામડાંઓમાં યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ સાંપડયો-વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં ૨.૪૯ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા થયા...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં અંદાજે ૨૫૦૦૦ થી વધુ લોકોએ ગીતાબેનના આ ભવ્ય લોકડાયરાની મજા માણી હતી. સુરત : વીર...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના સાતમા પાટોત્સવ નિમિત્તે શ્રી...
ધોળકા તાલુકાના ગામોમાં આવેલા અનેક મંદિરોને લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યા અરણેજ બુટભવાની મંદિર, ભોળાદ સુરાપુરા ધામ, વૌઠા ગામના મંદિર સહિત...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયામાં આયોજિત રામ ડાયરામાં લોક કલાકાર શ્રી યોગેશ ગઢવી દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત આવતીકાલે અયોધ્યામાં યોજાનાર...
નારણપુરામાં રામ ધ્વજ સાથે સ્કુટર રેલી નીકળી અમદાવાદનું ભદ્રકાળી મંદિર રાત્રે વસ્ત્રાપુર ખાતે ભવ્ય લોક ડાયરો સન્યાસ આશ્રમ, ખાતે રામધૂન...