Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ - અમદાવાદના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને ખુલ્લામાં કચરો ફેંકવાની આદતને નિયંત્રિત કરવા માટે...

ગોધરામાં શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહની પૂર્ણાહુતિ (પ્રતિનિધિ)ગોધરા,  ગોધરા ખાતે અવતાર ધારણ કરેલ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનના શતાબ્દી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકથી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ ગૂમ થનાર બાળકો...

પોરબંદર, પોરબંદરમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થઈ રહ્યું છે. વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જૂના પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે...

સરકારી સ્કૂલ ચલે હમ : થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી ‘થલતેજ અનુપમ શાળા – ૨’માં વાલીઓની એડમિશન માટે પડાપડી - વર્ષ...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. ગરમીના તાપમાન સાથે સમસ્યાઓ...

આજે ૫૦ વર્ષે અત્યંત જર્જરિત બન્યો ભરૂચના વાલિયા-વાડી સ્ટેટ હાઈવે પર ડહેલી ગામની કિમ નદી પર બ્રીજ - ભારે વાહનો...

સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી રાત્રિએ પાથરેલો ડામર બપોર થતા જ ઓગળતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી...

સુલતાનપુરાથી અંધારકાચલા સુધીના રોડનું અડધું કામ અન્ય સ્થળે ખસેડવા માટે રાજકારણ રમાઈ રહ્યું છે ઝઘડિયામાં મંજૂર થયેલ રોડ અન્ય સ્થળે...

ગોતા વોર્ડમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોટાભાગના બજેટ વણવપરાયેલા પડયા રહયા છે. (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના...

Ø  રાયડાના ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખરીદાશે Ø  ચણા માટે ૩.૩૬ લાખ અને રાયડા માટે...

મેયરને પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન શું તે જ ખબર ન હતી ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજેશ્રીબેને રિસર્ચ એકાઉન્ટ અને અન્ય એક એકાઉન્ટ...

૧૦૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‌યા-સમસ્ત વસાવા સમાજ દ્વારા ઝઘડિયાના બલેશ્વર ખાતે સમૂહ લગ્ન યોજાયા (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે...

સુરત, સુરતના ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવા કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉત્રાણ...

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી દ્વારા NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ, આ સેન્ટર 40 અભ્યાસક્રમો ઓફર કરશે સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ...

 :રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી: Ø  એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે Ø  ઋષિમુનિઓએ...

શ્રદ્ધાળુઓની સાથે ગુજરાત સરકાર: છેલ્લા 3 વર્ષમાં રૂ. 9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી વર્ષ 2017-18થી...

અમદાવાદ જિલ્લામાં કુલ 1958 સ્થાનો પર તપાસ કરતાં 17 પાત્રોમાં પોરા જોવા મળ્યા અને 302 વ્યક્તિઓ/દુકાનોને સ્થળ પર જ નોટિસ...

૩૫૦ જેટલી ફ્રુટની દુકાનોની તપાસ કરવામાં આવી-જેમાંથી ૪૦૦ થી વધુ તડબૂચના નમૂના તપાસવામાં આવ્યા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તડબૂચની તપાસ...

૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫-કુલ ૧૧ જિલ્લાનો ૩૫ હજાર ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે અન્ય વિશેષતાઓ:-...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.