Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની...

Ahmedabad, તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલનમાં...

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી -ડૉ. પી. કે. મિશ્રા...

જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧,  અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧નો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે...

_*અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે રાહત અને ઓળખની કામગીરીની વિગતો આપતા રાહત કમિશનર શ્રી આલોક પાંડે અને એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી...

પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું? *પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા* મૃતદેહ...

વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી...

મેસ બિલ્ડીંગ તુટી પડતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટસ ડોક્ટર તથા ઈન્ટર્નને જમવાની મુશ્કેલી ઉભી થઈ છે પ્લેન ક્રેશની ઘટના બાદ મેડિકલની...

દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી...

Ahmedabad, અમદાવાદ માં થયેલ દુખદ વિમાન દુર્ઘટના બાદ પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવકાર્યોમાં મદદ કરવા...

સિવિલ હોસ્પિટલમાં 4 IAS અને SEOCમાં 16 નાયબ કલેકટર, 16 મામલતદારની ટીમ અસરગ્રસ્તોને મદદ માટે ફરજરત Ø  ડી.એન.એ પરીક્ષણ માટે 36 એક્સપર્ટ્સની સેવા ઉપલબ્ધ Ø  આર્મી, રેપિડ એક્શન...

આઈઆઈએમ અમદાવાદના  (IIM Ahmedabad Manager) મેનેજર સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ.પ૦ લાખનું ઓનલાઈન ફ્રોડ (એજન્સી)અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદના મેનેજર સાથે...

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૨૪૭૨ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા ૨૪૨ લોકો સહિત ૨૬૫ લોકોના મોત થયા છે, ત્યારે આ...

સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુઃખ વિક્રાંત મેસીએ સ્પષ્ટ કર્યું છે ક્લિફર્ડ તેના સગા કાકા નહીં પરંતુ ફેમિલી ફ્રેન્ડ છે તેથી...

પોલીસે રૂ.૨.૩૫ લાખની સોનાની રણી જપ્ત કરી ગાંધીનગર એફએસએલમાં આરોપીનો લેયર્ડ વોઈસ એનાલિસિસ ટેસ્ટ કરાવતાં તેણે ચોરી કરી હોવાનું જણાયું...

માતાના મઢથી અમદાવાદ રૃટની એસ.ટી.બસને અકસ્માત નડયો એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા...

ગાંધીનગર, પ્રધાનમંત્રી @narendramodi એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા...

૧૦૮ કળશથી નર્મદા જળથી ભગવાનને સ્નાન કરાવાયું (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓને...

બખ્તર પહેરી સેફટી ગાર્ડ સાથે કૂદીને માનવભક્ષી દીપડાને પકડી લેવાયો-બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ વનવિભાગની કાર્યવાહી સાગબારા, મહારાષ્ટ્ર બોર્ડર નજીક...

2700 કરોડના મની લોન્ડરીંગ મામલે 24 લોકેશનો પર દરોડા (એજન્સી)નવી દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળો પર ગુરૂવારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.