Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે ગામમાંથી સ્થળાંતર કરી ચાલ્યા ગયા હતા -દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના કોદાર્વી પરિવારના ૩૦૦...

Ahmedabad, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ શહેરના પુર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલીક મફત...

કપડવંજ તાલુકાના વાઘાવત નર્મદા કેનાલમાં ૭ વર્ષીય પુત્રીને સગા પિતાએ નાંખી દીધી -વાત કોઈને કહીશ તો છુટાછેડા આપી દઈશ પત્નિને...

(પ્રતિનિધિ) આણંદ, ૪૫ વર્ષની વ્યક્તિને અન્નનળીનું કૅન્સર ઍડવાન્સ તબક્કામાં હોવાથી અનેક જટિલતાઓ થઈ હતી અને તેમની સ્થિતિ ગંભીર બની હતી...

શ્રીમતી દર્શનાદેવીજીએ જન્મદિવસે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શ્રીમતી દર્શનાદેવીજીએ રક્તદાતાઓનો આભાર માન્યો Gandhinagar, રાજભવનમાં...

જ્યાં પણ રસ્તા કે પુલોની કામગીરીમાં ગુણવત્તા નબળી જોવા મળે, ત્યાં સંબંધિત અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરેઃ સીએમની સ્પષ્ટ...

હાઇકોર્ટે આદેશ આપ્યો કે, આગામી મુદ્દતે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરાશે (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ચાલી રહેલી લાલિયાવાડી મામલે હવે...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દર વર્ષ ની માફક આ વરસે પણ વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં...

પૂર્વ MLA જશુ પટેલ સહિત ૭૪ લોકો સામે નામજોગ તથા 1 હજારના ટોળાં સામે ફરિયાદ (એજન્સી)હિંમતનગર, સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા...

મ્યુનિ. ટાઉન પ્લાનીંગ વિભાગ તરફથી પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં આઠ માળનું બાંધકામ થઈ ગયું (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ...

(એજન્સી)ધર્મશાલા, હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ ધર્મશાલામાં સોમવારે સાંજે એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. પેરાગ્લાઈડર ક્રેશ થતાં ગુજરાતના અમદાવાદના ૨૫...

ગુજરાતની કૃષિ પ્રવૃતિના વિકાસથી પ્રભાવીત નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ અને ગ્રામવિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ-દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત કૃષિ...

તા. ૧૬ જુલાઈ - ‘વિશ્વ સર્પ દિવસ’ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના સર્પગૃહમાં નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા...

અમદાવાદ, ઉસ્માનપુરા ખાતેના વીડિયોકન એરીઝોન બિલ્ડિંગમાં આવેલા મારૂતિ નેક્સાના શો રૂમના ૫ પૂર્વ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ...

અમદાવાદ, તાજેતરમાં દરગાહ પરિસરમાં બે મહિલા અને એક યુવકે ભેગા થઈને રમકડાં વેચતા ફેરિયા પર ચોરીનો આરોપ લગાવીને લાકડાના દંડાના...

પુલના સ્લેબ પર આઠથી દસ જેટલા લોકો પણ ઉભા હતા, જેઓ સ્લેબ તૂટતાની સાથે જ સીધા નદીમાં પડ્યા હતા. રાજકોટ,...

કચ્છ (ગુજરાત), કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા...

24x7 ટોલ-ફ્રી નંબર 1033 દ્વારા હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની...

રાજ્ય સરકારના ઇન્ટરવેન્શનથી ૫૩ કંપનીઓના ચાર હજાર જેટલા કામદારોની સમસ્યા દૂર થઇ કેટલીક કંપનીઓ દ્વારા વાહન ભથ્થુ વધારાશે, જનરલ શિફ્ટ અપાશે,...

અમદાવાદ-બાવળા- બગોદરા તથા અમદાવાદ- રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને બ્રિજ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ પ્રતિબંધિત તથા ડાયવર્ઝન કરવા અંગેનું અમદાવાદ અધિક...

અમદાવાદમાં રોડ રિપેરીંગ કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની મ્યુનિસિપલ કમિશનરે પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, સોનીની ચાલી, નિકોલ ગામ સહિત...

માર્ગોની નિયત સમયમર્યાદા કામગીરી પૂર્ણ ન કરવા તેમજ નબળી ગુણવત્તાના રોડ બનવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટીસ...

(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી - ગણેશપુરા માર્ગ ઉપર વહીવટી તંત્ર દ્વારા પંદરેક વર્ષ પહેલા કોતર ઉપર કોઝવે બ્રીજ બનાવવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.