Western Times News

Gujarati News

Rajkot

અમદાવાદ: ગુરુવારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં કોરોનાના ૮ દર્દીઓના સળગી ગયા હતા. ત્યારે ફાયર સેફ્ટીની પરિસ્થિતિ જોતા સામે આવ્યું...

હોઝિયરીની દુકાન ધરાવતા માલિકે લેણદારના ત્રાસથી ત્રાહિમામ થઈને પત્ની સાથે ઝેર પી જીવનનો અંત આણ્યોે રાજકોટ,  રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની...

ભાવનગર: ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના કુંભારવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીને...

ગાંધીનગર: સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી...

રાજકોટ: એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી બાજુ રાજકોટમાં તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થઈ...

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં  મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં  છે....

૧૫૬ કરોડનાં ખર્ચે બનાવાયેલા એસટી બસ સ્ટેન્ડ પરથી અમદાવાદ, વડોદરા, સુરત-ઉત્તર ગુજરાતની બસ ઉપડશે રાજકોટ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આજે...

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકોમાં લાકડાઉનની સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ...

રાજકોટ: ગુજરાતમાં સદનસિબે કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન સરકારે અગમચેતીના ભાગરૂપે સ્કૂલ-કાલેજો અને સિનેમાઘરોને બંધ...

રાજકોટ: રાજકોટનાં રહેવાસી એક આધેડની તેની પત્નીએ પ્રેમી સાથે મળી અને ગીરના જંગલમાં હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે....

રાજકોટ:રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતની ભાવિ પેઢીને સમૃધ્ધ બનાવવા અને નયા ભારતના નિર્માણમાં ગુજરાતને રોલ મોડલ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું ઉમરાળા તાલુકાના ચોગઠ ખાતે  ધર્મ પ્રચારક તથા શક્તિ ઉપાસક રાવળદેવ જોગી શ્રી રામભાઈ...

બાળકીની સારવારનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે -બાળકીની સાર સંભાળ અને ઉછેરની જવાબદારી સરકાર અને સમાજની છે- તે ઉદાહરણ રાજકોટના તંત્ર...

રાજપીપલા: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂંકા સમયમાં જ વિશ્વભરના પ્રવાસીઓની પહેલી...

નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા અને વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટેના આયોજનની સમીક્ષા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ શ્રીયુત અલ્કેસી સુરોવત્સેવ ( Mr. Aleksei V Surovtsev)...

પ્રાગટ્ય દિને મા ખોડલનો વિશિષ્ટ શણગાર કરી ધરવામાં આવ્યા છપ્પન ભોગના અન્નકૂટ- ખોડલધામ મંદિરે યોજાયા અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ...

અમદાવાદ: દાહોદ ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે આજે મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.