Western Times News

Gujarati News

Rajkot

જામનગર: જિલ્લાનાં ગ્રામ્ય પંથકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. ગઈકાલે એટલે સોમવારે બપોરે...

જામનગર: જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી...

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની...

રાજકોટ: રાજકોટના કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાના ઘરે વાત કરી હતી...

રાજકોટ: ગુજરાતમાં હાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓમાં વધારો થયો છે જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય...

અમદાવાદ: ગુરુવારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં કોરોનાના ૮ દર્દીઓના સળગી ગયા હતા. ત્યારે ફાયર સેફ્ટીની પરિસ્થિતિ જોતા સામે આવ્યું...

હોઝિયરીની દુકાન ધરાવતા માલિકે લેણદારના ત્રાસથી ત્રાહિમામ થઈને પત્ની સાથે ઝેર પી જીવનનો અંત આણ્યોે રાજકોટ,  રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની...

ભાવનગર: ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના કુંભારવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીને...

ગાંધીનગર: સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી...

રાજકોટ: એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી બાજુ રાજકોટમાં તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થઈ...

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં  મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં  છે....

૧૫૬ કરોડનાં ખર્ચે બનાવાયેલા એસટી બસ સ્ટેન્ડ પરથી અમદાવાદ, વડોદરા, સુરત-ઉત્તર ગુજરાતની બસ ઉપડશે રાજકોટ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આજે...

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકોમાં લાકડાઉનની સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ...

રાજકોટ: ગુજરાતમાં સદનસિબે કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન સરકારે અગમચેતીના ભાગરૂપે સ્કૂલ-કાલેજો અને સિનેમાઘરોને બંધ...

રાજકોટ: રાજકોટનાં રહેવાસી એક આધેડની તેની પત્નીએ પ્રેમી સાથે મળી અને ગીરના જંગલમાં હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે....

રાજકોટ:રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતની ભાવિ પેઢીને સમૃધ્ધ બનાવવા અને નયા ભારતના નિર્માણમાં ગુજરાતને રોલ મોડલ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું ઉમરાળા તાલુકાના ચોગઠ ખાતે  ધર્મ પ્રચારક તથા શક્તિ ઉપાસક રાવળદેવ જોગી શ્રી રામભાઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.