Western Times News

Gujarati News

National

થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક રોડ અકસ્માતમાં મરાઠી પાશ્વ ગાયિકાનું મોત થયું છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. મળતી...

મુંબઈ, ભારતની અગ્રણી ટેલિકોમ  કંપનીઓ વોડાફોન આઇડિયા અને  ભારતી એરટેલે 30,સપ્ટેમ્બર 2019ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં વિક્રમજનક ખોટ નોંધાવી...

બેંગ્લુરૂ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં જ ચંદ્રયાન-૩ને ચંદ્રની તરફ રવાના કરી શકે છે. સૂત્રોના મતે તેના પર...

આસામ, રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ અને પોલીસે આસામના કારબી અંગલોંગ જિલ્લામાંથી આઠ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા 18.5 કિગ્રા સોનાના બિસ્કિટ જપ્ત...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું જિલ્લાના તલવાડામાં...

કોલકતા, બુલબુલ વાવાઝોડું બાંગ્લાદેશ તરફથ આગળ વધતા પહેલા પ.બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાંથી થયેલ અંદાજિત નુકસાન ૧૫,૦૦૦...

નવી દિલ્હી : રફાલ સોદામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે બંને...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કેસોમાં ચુકાદો આવવાનો હોવાથી સવારથી જ તમામની નજર મુખ્યત્વે રફાલ સોદાના મુદ્દે સુપ્રીમ કોર્ટના...

મહારાષ્ટ્રમાં લાંબી મડાગાંઠને લઇ પ્રથમ વખત પ્રતિક્રિયા આપીઃ વિશ્વાસઘાત કર્યો હોવાનો અમિત શાહનો ઇન્કાર નવીદિલ્હી,  ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં...

અયોધ્યા : ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યાને વિશિષ્ટ તીર્થસ્થળ તરીકે વિકસિત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રામનગરીના કાયાકલ્પ કરવા માટે...

અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ જેવા કે, ફેરિયાઓ, રીક્ષાચાલકો, બાંધકામ શ્રમયોગીઓ, કચરો વીણનાર, બીડી કામદારો, ખેત શ્રમિકો, ડ્રાઇવર, દરજી, મોચી,...

(એજન્સી) પટણા, કાર્તિકી પૂર્ણિમાના અવસરે બિહારના (Patna, Bihar, Kartiki purnima) અનેક જીલ્લાઓમાં ડૂબી જવાથી થયેલા મોતની આંકડો ૧ર પર પહોંચી...

અયોધ્યા : રામની નગરી અયોધ્યામાં આજે કાર્તિક પુર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથી જ સધન સુરક્ષા...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોનુ ઓપરેશન ઓલઆઉટ જારી રહ્યુ છે. કાશ્મીર ખીણના ગન્દરબાલ વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષા...

મુંબઈ : કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું હતું કે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સરકારની રચના કરવા માટે તમામ વિકલ્પોને ચકાસ્યા વગર મહારાષ્ટ્રમાં...

રાંચી : ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએમાં તિરાડ પડી ગઇ છે. લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ...

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા કેન્દ્રીય કેબિનેટની મંજુરી અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજુરીને લઇને શિવસેનાએ નારાજગી વ્યક્ત કરી હતી...

અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે અને મંદિર નિર્માણની ચર્ચાઓ સામાન્ય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.