Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળનાં પ્રમુખ ક્રિસ્ટાલિના જીયોર્જીવાએ કહ્યું કે ભારતમાં આર્થિક મંદી ટેમ્પરરી છે, તેમને આશા છે કે આગામી સમયમાં...

નવી દિલ્હી, તાજેતરમાં દિલ્હીમાં ૨૦૧૨ માં નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચાર દોષિતો સામે ડેથ વોરંટ જારી કરનાર સેશન જજની...

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કલમ 144 લાગુ હોવા છતાં પણ પ્રદર્શન કરી રહેલા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિત ભાજપના અનેક નેતાઓની...

મુંબઇઃ ચીનથી પાછા ફરેલા બે વ્યક્તિઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, તેવી શંકા છે. મુંબઇ મહાનગરપાલિકાની કાર્યકારી સ્વાસ્થ્ય અધિકારી ડો....

કોલકાતા: દેશમાં સીએએ લાગુ થયા બાદ દેશમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસી બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે ભારત છોડીને ગુપ્ત રસ્તે પલાયન કરવાની ફિરાકમાં...

નવીદિલ્હી: ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...

લખનૌ: કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના મુદ્દે ભાજપ સરકારને ઘેરી લેવા ઉત્તર પ્રદેશમાં આંદોલન કરવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા...

નવી દિલ્હી: તિહાર જેલમાં રહેલા નિર્ભયાના ચારેય અપરાધીને જેલ વહીવટીતંત્રે હવે નોટીસ ફટકારીને તેમની અંતિમ ઇચ્છા જાણવા માટેના પ્રયાસ કર્યા...

નવી દિલ્હી, સીએએના વિરોધમાં નિવેદન આપનાર મલેશિયા પર ભારતે કાર્યવાહી કરી છે. ભારતે મલેશિયાથી પામતેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો...

મુંબઇ, બુધવારે મુંબઈ સેન્ટ્રલ તરફ જતી અમદાવાદ-મુંબઈ તેજસ એકસપ્રેસ ૮૦ મિનિટ મોડી પડતા તેના ૬૩૦ જેટલા પેસેન્જરોને ૧૦૦ રૂપિયાનું વળતર...

નવી દિલ્હી,  ભારત ડેમોક્રેસી ઇંડેક્સમાં 10 સ્થાન નીચે 51મી પોઝિશન પર આવી ગયુ છે. ‘ધ ઇકોનોમિસ્ટ ઇંટેલિજન્સ યૂનિટ (ઇઆઇયુ)એ 2019...

લખનૌ, ઉત્ત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આઝાદીના સૂત્રોચ્ચાર કરનરાાઓ પર દેશદ્રોહનો ગુનો નોંધી કામ ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે. કાનપુરમાં...

નવીદિલ્હી, બજેટનો ઉલ્લેખ આવતાં જ સામાન્ય રીતે મિડલ ક્લાસ સૌથી વધુ આશાંવિત હોય છે. ઓકે ગત બે બજેટમાં મિડલ ક્લાસને...

નવીદિલ્હી, દિલ્લીની અદાલતે બળાત્કારના આરોપી વ્યક્તિને મુક્ત કરી દીધો છે કારણકે ફરિયાદકર્તા તેની પત્ની હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે...

વોશિંગ્ટન,  પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ બુધવારનાં જાણકારી આપી છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ જલદી તેમના દેશનો પ્રવાસ...

નવીદિલ્હી, ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...

લખનઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે એક જનસભા કરી હતી. તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.