Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, રેલવેની મુસાફરી ટૂંક સમયમાં મોંદ્યી થઈ જશે. ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં છે. સરકારે રેલવેના ભાડામાં...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસો દરમિયાન કદી ફાઇવ સ્ટાર વૈભવશાળી હાટલોમાં ઊતરતા નથી, એરપોર્ટ પર જ આરામ...

સત્તા મેળવવાના પ્રયાસથી ભાજપની પ્રતિષ્ઠાને ફટકો મુંબઇ, અજિત પવારે બાજપને સત્તા માટે પુરતી સંખ્યા ઉપલબ્ધ કરાવી દેવાની ખાતરી આપ્યા બાદ...

નવીદિલ્હી: લોકસભામાં બુધવારે એસપીજી એમેન્ડમેન્ટ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. બદલાની...

ગાંધીનગર, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી...

નવી દિલ્હી, દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇંન્ડિયાએ છેલ્લા નાણાકીય વર્ષમાં 9800 વખત મોડી ઉડાન ભરી છે. એર ઇંન્ડીયાથી યાત્રા કરનારા...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ધિરાણ મળી રહે એ માટે શરૂ...

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસનાં મહા અઘાડી વિકાસ ગઠબંધન દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય...

મુંબઈ, પાંચ વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલ દેવેંદ્ર ફડણવીસનો બીજો કાર્યકાળ ભલે માત્ર ચાર જ દિવસનો રહ્યો, પરંતુ શનિવારે બીજા...

મુંબઇ,  શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ શપથ લે એ પહેલાંજ બે વાર શપથવિધિની તારીખો બદલાઇ હોવાની માહિતી મળી...

મુંબઇ, મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની સરકાર શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી...

રાંચી, કોડરમા જીલ્લાના નવલશાહી પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ મસમોહનામાં એક વ્યÂક્તએ પોતાના પરિવારના પાંચ સભ્યોનું ગળુ કાપી હત્યા કરી દીધી...

કાર્ટોસેટ-૩ને લોંચ કરવામાં આવતા ખુશીની લહેર રહી: ચન્દ્રયાન-૨ મિશન નિષ્ફળ રહ્યા બાદથી ઇસરોની આગેકુચ: કાર્ટોસેટ ભારતની આંખ તરીકે છે શ્રીહરિકોટા....

ઈસરોએ સફળતા પૂર્વક સેટેલાઈટ લોન્ચ કરતા ભારતીય લશ્કરની તાકાતમાં વધારો નવી દિલ્હી: ભારતીય અવકાશ ક્ષેત્રે કામ કરતી અને વિશ્વભરમાં ખ્યાતિ...

શહેરી ત્રાસવાદનો સામનો કરવા માટે પોલીસ જવાનોને ખાસ રીતે ટ્રેનિંગ આપીને શ્રેષ્ઠ બનાવવામાં આવી ચુક્યા નવીદિલ્હી,  મુંબઇના પોલીસ કમીશનર સંજય...

મુંબઈ,  ઉદ્ધવ ઠાકરેએ નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સંકેત આપ્યો હતો કે, તેઓ ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા...

નવીદિલ્હી: અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સુન્ની વક્ફ બોર્ડે ફેર વિચારણા અરજી દાખલ નહી ંકરવાનો નિર્ણય કર્યો છે. વક્ફ...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે (Devendra fadanvis oath as cm of maharashtra) શપથ લીધાના માત્ર ત્રણ દિવસ બાદ જ હોદ્દાથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.