Western Times News

Gujarati News

National

અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે અને મંદિર નિર્માણની ચર્ચાઓ સામાન્ય...

મુંબઈ : મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને સસ્પેન્સ વધુ ઘેરુ બની ગયું છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાના સભ્યો આજે...

ભુવનેશ્વર : ચક્રવાતી તોફાન બુલબુલના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ  સર્જાઈ ગઈ છે. સાથે...

મુંબઇ : શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી) મહારાષ્ટ્રમાં સરકાર બનાવાઅ માટે શિવસેનાને સમર્થન આપવા માટે તૈયાર છે. સૂત્રોના...

નવીદિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે કરતારપુર કોરિડોરનું આવતીકાલે ઉદ્‌ઘાટન કરવામાં આવનાર છે. ગુરુનાનકની ૫૫૦મી જન્મજ્યંતિ...

મુંબઈ : મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ રાજકીય નિવેદનબાજીની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે આજે રાજીનામુ આપી દીધું...

રામલ્લાની વિવાદાસ્પદ જગ્યા રામલલ્લાની જ છે  દેશમાં ઉત્સાહનો માહોલઃ જય શ્રીરામ ના નારા સર્વત્ર ગુંજી ઉઠયા રામલલ્લાની વિવાદાસ્પદ જમીનનો ચુકાદો...

નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકર કરતારપુર કોરિડોરના ઉદ્‌ધાટન સમારોહમાં સામેલ થશે નહીં. તેમણે પાકિસ્તાનનું આમંત્રણ ઠુકરાવી દીધુ છે.સુત્રોએ આ માહિતી આપતાં...

નવી દિલ્હી, ટાટા ટ્રસ્ટે પ્રગટ કરેલા ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 અનુસાર દેશમાં મહારાષ્ટ્ર કાનૂન વ્યવસ્થા લાગુ કરવામાં અને લોકોને ન્યાય અપાવવામાં...

દિલ્હી, કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી મંજૂરી મળી ગઈ...

તમામની નજર અપક્ષ ધારાસભ્યો પરઃ આજની નિર્ણાયક ગતિવિધિ પર તમામની નજર મુંબઈ : છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર કોણ રચશે...

ભુવનેશ્વર,ઓડિશામાં બુલબુલ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદની ભીતિ છે. બંને...

અમદાવાદ, ઉત્તર-પશ્ચિમ રેલવેના અજમેર વિભાગમાં અજમેર-પાલનપુર રેલ સેક્શન ઉપર ટ્રેક ડબલિંગનું કામ હાથ ધરાનાર હોવાથી આ રૂટ પરનો ટ્રેન વ્યવહાર...

જમ્મુમાં બરફ વર્ષા થતાં ગુજરાતમાં ઠંડી વધશે જમ્મુ, આમ ડીસેમ્બરમાં થતી હીમવર્ષા નવેમ્બરમાં આવેલ હવામાનમાં પલટો આવી જતાં હીમવર્ષા થવાને...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ઇંદ્રેશ કુમારે કહ્યું હતું કે અયોધ્યા મુદ્દે હિન્દુઓની તરફેણમાં ચુકાદો આવે તો પણ હિંસક...

નવીદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે વકીલોની સામે કાર્યવાહી પર પોતાના વલણને નહીં બદલીને આજે દિલ્હી પોલીસને મોટો ફટકો આપ્યો હતો. કોર્ટે...

નવીદિલ્હી, લંડનની કોર્ટે આજે પંજાબ નેશનલ બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ફરાર હિરાકોરાબારી નિરવ મોદીની નવી જામીન અરજીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.