Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 73 માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ગાંધીજીનું માર્ગદર્શન...

કાશ્મીર ખીણમાં હિંસાની ટિપ્પણીને પગલે બુધવારે રાજ્યપાલ સત્યપાલ મલિકે કરેલા ટ્વીટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી...

નવી દિલ્હી, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માટે આયોજિત કરવામાં આવેલી શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાન...

આ સુપરકોપનું નામ સાંભળીને  આતંકીઓ પણ ગભરાઇ જાય છે. 35 એન્કાઉન્ટર અને અડધો ડઝન નક્સલવાદી કમાન્ડરોની હત્યા કરનાર બહાદુર પોલીસ...

શ્રીનગર : સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ખતરનાક ઇરાદા સાથે ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદના સાતથી...

કાશ્મીર, : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દીધા બાદ સમગ્ર રાજયમાં લશ્કરનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ...

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડની વિમાન સંપત્તિમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી  ભરાયેલા લોકોને બચાવવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવન બચાવ રાહત...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પૂરગ્રસ્ત બેલાગવી ક્ષેત્રની હવાઈ નિરીક્ષણ કર્યું. દેશના દક્ષિણ અને પશ્ચિમના પાંચ રાજ્યોમાં પૂરનો કહેર...

નવી દિલ્હી,  ઇન્ટરનેટ બેંકિંગે વ્યવહારોને સરળ બનાવ્યા છે, તેના જોખમો પણ એટલા જ છે. ઘણીવાર આવા સમાચાર સાંભળવામાં આવે છે...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સ્તરના કુખ્યાત ચંદન દાણચોરને  ઢાળી દેનાર ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી વિજય કુમાર ફરી એકવાર સમાચારોમાં છે. હવે ચર્ચા...

મુંબઈ પોલીસે 26/11 ના હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પકડવા બદલ રાષ્ટ્રપતિ પદક સાથે સન્માનિત અધિકારી સંજય ગોવિલકરને સસ્પેન્ડ કરી...

નવી દિલ્હી : ભારે વરસાદના કારણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, ઓરિસ્સા અને ભારતના પૂર્વીય ભાગોમાં હાલત કફોડી બનેલી છે. આ...

નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સ્વતંત્રતા દિવસના પ્રસંગે લડાખના લેહમાં તિરંગો ધ્વજ લહેરાવી શકે છે. ભારતીય સેનામાં...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો લોકસભાની ચૂંટણી દરમિયાન જારદાર વિરોધ કર્યા બાદ હવે આંધ્રપ્રદેશના...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન અને કલમ 37૦ના ભંગ પછી, કાશ્મીરમાં તણાવ ઓછો કરી પરિસ્થિતિને સામાન્ય બનાવવાની પ્રક્રિયા તીવ્ર થઈ છે. ઇદ...

નવી દિલ્હી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 07 ઓગસ્ટ, 2019ના રોજ નવી દિલ્હીમાં ગૃહમંત્રી સ્તરની ચર્ચા (એચએમએલટી)ની સાતમી બેઠક યોજાઈ હતી. આ...

નવી દિલ્હી : ભારત સાથેના સંબંધોને ડાઉનગ્રેડ કરવાના પાકિસ્તાનના નિર્ણય અંગે આજે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે કહ્યું હતું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.