Western Times News

Gujarati News

National

શ્રીનગર, પહેલગામમાં આતંકી હુમલા પહેલા ગુપ્તચર બ્યૂરો (આઇબી) અને બીજી એજન્સીઓ ૧૯ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની આસપાસ શ્રીનગરમાં પ્રવાસીઓ...

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, દેશભરમાં 501 વેસાઇડ એમેનિટીઝ બનશે-વેસાઇડ એમેનિટીઝથી ગુજરાતમાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક દેશના નેશનલ હાઇવે...

લેહ-લદાખમાં પર્યટનને પ્રોત્સાહન અપાશે, સિયાચીન-ગાલવાન સુધી પર્યટકો જઈ શકશે (એજન્સી)નવીદિલ્હી, લેહને દેશના બાકીના ભાગો સાથે જોડતો જોજીસ પાસ વહેલો ખુલતાં...

૨૧ વર્ષની ઉંમરમાં કર્યા ૧૨ લગ્ન, લૂંટીને થઈ જતી ફરાર લખનૌ, લૂંટેરી દુલ્હન વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ આજે...

ડીસા, અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન પહોચાડ્યું છે. પાલનપુરમાં પડેલા પવન...

સંરક્ષણ પ્રધાન તરીકે, જો કોઈ દેશની સામે આંખ ઉંચી કરે તો તેનો યોગ્ય જવાબ આપવાની મારી જવાબદારી છે (એજન્સી)નવી દિલ્હી,...

વોશિંગ્ટન, લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું...

#jammukashmir #ramban #armyvehicle #armyvehiclefellditch #rambanaccident (એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો. સેનાની એક ગાડી લગભગ ૬૦૦ મીટર...

(એજન્સી)બદ્રીનાથ, કેદારનાથ ધામ પછી બદ્રીનાથ ધામના કપાટ પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. રવિવારે સવારે ૬ વાગ્યે આર્મી બેન્ડના સુમધુર...

(એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારે હવે પાકિસ્તાન આવતી-જતી દરેક વસ્તુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અર્થ એ થયો કે...

(એજન્સી)મેંગલુરુ, દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરમાં ગુરુવારે સાંજે એક હિન્દુ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ સુહાસ શેટ્ટી...

(એજન્સી)શાહજહાંપુર, ભારત-પાકિસ્તાન સરહદપર તણાવ વચ્ચે બધાની નજર ઉત્તર પ્રદેશના શાહજહાંપુર પર છે. જ્યાં ગંગા એક્સપ્રેસ વે પર બનલી એરસ્ટ્રિપ પર...

વાલીઓએ ફરિયાદ કરતાં DEOએ સ્કૂલને નોટિસ ફટકારી વાલીઓ પરિણામ લેવા ગયા ત્યારે સૂચના અપાઈ કે, ધો.૯ના વર્ગ બંધ કરવાના હોવાથી...

ઇમ્પેક્ટ ફીના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો...

પહેલગામ હુમલા અંગેની અરજી ફગાવી, અરજદારોની ઝાટકણી કાઢી સર્વાેચ્ચ અદાલતે અરજદારો ફતેશ કુમાર સાહુ અને અન્યોને પીઆઈએલ પાછી ખેંચી લેવાની...

 ઇન્સ્ટાગ્રામને કહ્યું કે, કે તે ઉમેદવારોમાં ખોટા સમાચાર અને બિનજરૂરી ગભરાટ ફેલાવવાથી બચવા માટે આ ચેનલોને તાત્કાલિક બંધ કરે નવી...

વસ્તી ગણતરીની સમયરેખા અને અમલની રૂપરેખા જાહેર કરવાની માગણી કોંગ્રેસનું રાજકારણ હંમેશા તેના પરિવાર અને સત્તાની આસપાસ ફરતું રહ્યું છેઃ...

પહેલગામ આતંકવાદી હુમલામાં થયા ચોંકાવનારા ખુલાસા (એજન્સી)નવી દિલ્હી, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલગામમાં...

પહેલગામ હત્યાકાંડનો મોદી સરકાર બદલો લેશે આતંકીઓને શોધી શોધીને મારીશુંઃ અમિત શાહ નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.