Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં બંદૂકની અણીએ બે કર્મચારીઓ પાસેથી ૫૦ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. અક્ષરધામ મંદિર પાસે...

નવી દિલ્હી, ઓડિશામાં નવી ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે બુધવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી...

નવી દિલ્હી, કોંગોમાં, આવા અકસ્માતો માટે વારંવાર ઓવરલોડિંગને જવાબદાર ગણવામાં આવે છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ આવો જ અકસ્માત થયો હતો,...

(એજન્સી)ભુવનેશ્વર, આંધ પ્રદેશમાં બુધવારે ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મોહન ચરણ માઝીએ ભુવનેશ્વરના જનતા મેદાનમાં ઓડિશાના મુખ્યમંત્રી પદે...

નવી દિલ્હી, ચીનના વડા પ્રધાન લી કિઆંગે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન આપ્યા...

નવી દિલ્હી, વોલોડીમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. બે વર્ષથી વધુના યુદ્ધ પછી, હજુ પણ રશિયા...

નવી દિલ્હી, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિકો યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયા હતા. વિદેશ...

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરના રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ડોડામાં પણ હુમલો કર્યાે છે. ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો છે. આ...

પુડુચેરી, પુડુચેરીમાં એક દુઃખદ અકસ્માત થયો છે જ્યાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમમાંથી ઝેરી ગેસના કારણે એક જ પરિવારના ત્રણ લોકોના મોત...

શ્રી વિનીત અભિષેક, 2010ની સિવિલ સર્વિસીસ બેચના ભારતીય રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS) ના અધિકારી, 10મી જૂન, 2024ના રોજ પશ્ચિમ રેલવેના...

નવી દિલ્હી, ઉત્તરાખંડમાં ચાર ધામ બાદ હવે નૈના મંદિરમાં પણ રીલ બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર...

નવી દિલ્હી, ટેન્ડર કમિશન કૌભાંડમાં જેલમાં બંધ ઝારખંડના મંત્રી આલમગીર આલમે મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના...

નવી દિલ્હી, વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહની એપ્રિલ ૨૦૨૩ માં પંજાબના મોગામાં આત્મસમર્પણ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી....

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ અને કેબિનેટ કાર્યાલયના જણાવ્યા અનુસાર, માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ક્લાઉસ ચિલિમા અને અન્ય નવ લોકોને લઈ જતું વિમાન...

નવી દિલ્હી, હમાસે યુએસ દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવની સ્વીકૃતિનું સ્વાગત કર્યું અને કહ્યું કે તે યોજનાના સિદ્ધાંતોના અમલીકરણમાં મધ્યસ્થી સાથે...

નવી દિલ્હી, બ્રિટનની પ્રખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ એક સંતની ૫૦૦ વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરવા સંમતિ આપી છે. કહેવાય...

નવી દિલ્હી, આ વખતે ૨૭ દેશોની યુરોપિયન યુનિયન (ઈયુ)ની ચૂંટણીમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ઘણા દેશોના જમણેરી પક્ષોએ આ...

30 વર્ષની ઉંમરે દેશ માટે બલિદાન આપનાર રામપ્રસાદ બિસ્મિલની જન્મજયંતિ પર તેમની માતાએ કહ્યું હતું - 'મારા રામ એવા હતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.