Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી દીપકનગર સોસાયટીમાં એક ગાડીમાં અચાનક આગ લાગી હતી. લોકોએ પાણીનો મારો ચલાવીને...

શરૂઆતમાં બાળકોએ તેના નિર્ણયનો વિરોધ કર્યો.-૮૦ વર્ષની વયે વિઠ્ઠલ તેમની પત્નીની ગેરહાજરીને કારણે એકલતા અનુભવતા હતા. (એજન્સી)અમરાવતી, મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં...

પ્રેમમાં છેતરાયેલા ટેકનિશિયને બેભાન કરવાના ૪૦ ઈન્જેકશન લઈને કર્યો આપઘાત -કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કાનપુર, કાનપુરમાં પ્રેમમાં છેતરપિંડી...

(એજન્સી)મુંબઈ, એક્ટર અલ્લુ અર્જુન અને કોંગ્રેસ પાર્ટી ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર...

(એજન્સી)શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જો કે...

નવી દિલ્હી, રાજધાનીમાં લૂંટ દરમિયાન એક વ્યક્તિની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી...

નવી દિલ્હી, હરિયાણા કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ઝેડ પ્લસ સુરક્ષા આપવા પર સવાલ ઉઠાવ્યા છે. ચૂંટણી પંચને પણ...

નવી દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક એક મહિના પહેલા જ...

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દક્ષિણ પોશ વિસ્તારમાં ૬૩ વર્ષીય ડૉ. યોગેશ ચંદ્ર પોલની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી...

નવી દિલ્હી, પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનવા માટે શુક્રવારે (૧૦ મે)ના રોજ મતદાન થયું હતું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં...

ટેલિકોમ કંપનીઓને ફરજિયાત પણે ડિજિટલ સહમતી મંચ સાથે જોડાવવું પડશે નવીદિલ્હી,  ટેલિકોમ વિભાગ દેશભરમાં સ્પેમ કોલ અને એસએમએસ પર અંકુશ...

ભારતે પાકિસ્તાનું સન્માન કરવું જોઈએ, એની પાસે પરમાણુ બોમ્બ છે (એજન્સી)નવી દિલ્હી, વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર...

મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ સભા ગજવીઃ  ‘મને જીવતો દાટવાની વાતો નકલી શિવસેનાવાળા કરે છે ’: મોદી (એજન્સી)નંદુરબાગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના...

રાજકીય પક્ષ બનાવી કાળા નાણાંનો ગોરખધંધો-ભેજાબાજોએ સરદાર સાહેબને પણ ન છોડયાઃ નામ વટાવી પ૬ કરોડ મેળવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી...

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ (એજન્સી)નવી દિલ્હી, ભારતમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં હિંદુઓની વસ્તીમાં ૭.૮ ટકાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.