Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સવારે ૧૧ વાગ્યે ૫૮ મિનિટમાં વચગાળાનું બજેટ ૨૦૨૪ રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રી દ્વારા...

નાણાંમંત્રીએ લોકસભાની ચૂંટણી પહેલાં છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કર્યું જીડીપી સામે રાજકોષીય ખાધને સુધારીને ૫.૮ ટકા કરાઈ : ૨૦૨૪-૨૫ માટે...

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી. ખાલિસ્તાનને લઈને કેનેડામાં વધી રહેલા વિરોધને લઈને ભારત...

વારાણસી, વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં બનેલા વ્યાસજીના ભોંયરામાં કમિશનરે મોડી રાત્રે પૂજા કરી હતી. ૩૧ વર્ષ પછી અહીં પૂજા થઈ. કોર્ટનો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર પેપર લીક રોકવા માટે એક બિલ લાવી રહી છે. આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે....

‘ફીર એક બાર મોદી સરકાર’ નિશ્ચિત છે : નાણામંત્રીએ સંસદમાં પણ ભાજપના પાટલીઓ પર સૌને ખુશ કરી દીધા નવી દિલ્હી, ...

પ્રધાનમંત્રી સુર્યોદય યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાડાશે : ઉર્જા ક્ષેત્રે દેશ બનશે આત્‍મનિર્ભર નવી દિલ્‍હી...

નવી દિલ્‍હી, નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સવારે ૧૧ના ટકોરે મોદી શાસનની બીજી ટર્મનું વચગાળાનું બજેટ રજુ કર્યુ હતું. પોતાના ૧...

જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય આવ્યો છે. આ નિર્ણય હિંદુઓની તરફેણમાં આપવામાં આવ્યો છે. નિર્ણય અનુસાર હિંદુઓને જ્ઞાનવાપી ભોંયરામાં પૂજા કરવાનો...

કટિહાર, ઈન્ડિયાગઠબંધનમાં સીટ વહેંચણીનું કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઈ સુખદ સમાધાન નથી આવ્યું....

મૈસુર, કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ટીપુ સુલતાનના ફોટો પર ચપ્પલની માળા મળી આવતા તંગદિલી સર્જાઈ છે. સિરવાર શહેરમાં મૈસુરના પૂર્વ શાસનની...

અરાજકતાવાદી તત્વોએ હુમલો કર્યો : આ અરાજક તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે કોલકાતા, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ...

નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ વખતે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે નહીં. બજેટની રજૂઆત પહેલા સરકારે...

મુંબઈ, બુધવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈસેન્સેક્સ ૬૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૭૫૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો...

મસ્જિદની નીચે આવેલું ભોંયરું ૧૯૯૩થી બંધ હતું હિન્દુ પક્ષો કોર્ટના ર્નિણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને ૩૦ વર્ષ...

મદુરાઈ, મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારના હિંદુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્‌સ વિભાગને તમામ હિંદુ મંદિરોમાં બોર્ડ લગાવવા માટે નિર્દેશ આપ્યો હતો...

નવી દિલ્હી, બેન્કિંગ સિસ્ટમમાં તરલતાની સ્થિતિ સુધારવા માટે, રિઝર્વ બેન્કે સ્ટેન્ડિંગ લિÂક્વડિટી ફેસિલિટી હેઠળ સ્ટેન્ડઅલોન પ્રાથમિક ડીલરો માટે વધારાના રૂ....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.