અયોધ્યા, અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો....
National
ભોપાલ, કૂનો નેશનલ પાર્કમાં આજે ત્રણ નવા ચિત્તાના બચ્ચાનો જન્મ થયો છે. માદા ચિત્તા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે....
નવી દિલ્હી, આ વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એવી સબમરીન પણ પોતાની તાકાત બતાવશે, જે દેશની સુરક્ષા...
નવી દિલ્હી, અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ...
નવી દિલ્હી, સરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. ૨૨-૨૫ લાખ કરોડ કરવાની જાહેરાત...
નવી દિલ્હી, ગઇ કાલનો ૨૨ જાન્યુઆરીનો દિવસ ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓ માટે મહત્વનો હતો, કેમ કે...
નવી દિલ્હી, ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા...
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,લગભગ અડધા ઉત્તરદાતાઓ (૪૬%) એ જણાવ્યું હતું કે, તેઓ પરિવારના સભ્ય માટે ચાવીને તેમના પાડોશીને સોંપવામાં...
મુંબઈ, મંગળવારે બીએસઈ સેન્સેક્સ ૧૦૫૩ પોઈન્ટની નબળાઈ સાથે ૭૦૩૭૦ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૩૩...
૨૦૨૩ થી સંખ્યામાં ૩૫ ટકાનો ઘટાડો કરે છે, ફેડરલ સરકારના આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે સ્ટુડન્ટ વિઝાની...
સવારે ૩ વાગ્યાથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન ૨૦ જાન્યુઆરીની સવારથી બંધ...
કેન્દ્ર ચીન-નેપાળ સરહદ પર હતું ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. નવી દિલ્હી, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર...
23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે પ્રધાનમંત્રી ભારત...
અયોધ્યાની રામકથામાં ભારતભરમાંથી ૭પ દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને આમંત્રિત કરાયા હતા (એજન્સી)સાણંદ, અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યસ કે જે...
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત...
(એજન્સી)નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી આજે (૨૨ જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પહેલા રામલલાના અભિષેક સમારોહનું આયોજન...
(એજન્સી)અયોધ્યા, રામ લલ્લાના અભિષેક પછી આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, 'આજે ભારતનો સ્વ અયોધ્યામાં રામલલા સાથે પાછો ફર્યો છે. ભારત...
"મારા 11 દિવસના ઉપવાસ અને વિધિમાં, મેં તે સ્થળોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં શ્રી રામ ચાલતા હતા" -"સમુદ્રથી લઈને...
નવી દિલ્હી, રામ લલ્લા આજે એટલે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં બિરાજશે. રામ મંદિરના ગર્ભગૃહમાં આજે બપોરે રામલલાનો અભિષેક થશે. અયોધ્યા...
મુંબઈ, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪નો દિવસ ભારત માટે બહુ ખાસ છે કારણકે આજના આ દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવાનો...
નવી દિલ્હી, ભારતભરના સનાતનીઓ ખૂબ જ ખુશ છે, કારણ કે ૫૦૦ વર્ષો બાદ રામ લલ્લા તેમના નિજ મંદિરમાં પ્રવેશ કરવા...
નવી દિલ્હી, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અયોધ્યાના માર્ગો ભક્તોના જય શ્રી રામના નારાથી ગુંજી...
નવી દિલ્હી, અયોધ્યા વિવાદ ત્યારે શરૂ થાય છે જ્યારે મુઘલ સમ્રાટ બાબરે મંદિર તોડીને અહીં મસ્જિદ બનાવી હતી. દેશની આઝાદી...
નવી દિલ્હી, આ સમયે સમગ્ર ભારત રામમય બની ગયું છે. આજે એટલે કે ૨૨ જાન્યુઆરી (સોમવાર) હિન્દુ ધર્મ માટે એક...
નવી દિલ્હી, રામલલાના જીવનના અભિષેકને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. લોકો રામની ભક્તિમાં ડૂબેલા જાેવા મળે છે. તેઓ તેમની લાગણીઓ...