Western Times News

Gujarati News

National

માલ્યા-મોદી-ભંડેરી મુશ્કેલીમાં: ભારત પરત લાવવા ખાસ ટીમ બ્રિટન જશે નવી દિલ્હી: ભારતમાં આર્થિક સહિતના અપરાધ કરીને બ્રિટન નાસી છુટેલા વિજય...

વર્ષ 2023માં ઈવીને લગતી પૂછપરછમાં 5 ગણો વધારો થયો, સીએનજીમાં વેચાણ 2.6 ગણું વધ્યું-કાર્સ24 દ્વારા પ્રસ્તુત ડેટા ‘માઈલેજ રિપોર્ટ’ સમગ્ર ભારતીય...

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ-કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવેલી પ્રતિમા 18મી જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થશે વારાણસીના મહંત લક્ષ્મીકાંત દીક્ષિત...

નવી દિલ્હી, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ન્યાય યાત્રા મણિપુરથી શરુ થઈ ગઈ છે. તેના માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાય...

શ્રીનગર, સેનાના એક ટોચના કમાન્ડરે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ ‘સામાન્ય નથી’. તેમણે લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક...

નવી દિલ્હી, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝૂએ ફરી એક વાર તેવર બતાવ્યા છે. મુઈઝ્ઝૂ સરકારે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા માટે ૧૫...

નવી દિલ્હી, મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભારત જોડો ન્યાય યાત્રા પહેલા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ માટે...

અર્ધ લશ્કરી દળોની કંપનીઓ સહિત લગભગ 5,000 કર્મચારીઓને તૈનાત કર્યા પછી સમગ્ર મેળા કેમ્પસ એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે અને...

ચેન્નાઈ, જાન્યુઆરી 15 (આઈએએનએસ) દેશના ઉત્તરમાં મકરસંક્રાંતિની ઉજવણી સાથે તમિલનાડુ તેના સૌથી મોટા તહેવાર પોંગલની ઉજવણી કરે છે, મદુરાઈમાં જલ્લીકટ્ટુ...

વારાણસી, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ તરત જ વારાણસીમાં ભગવાન વિશ્વનાથ અને મધ્યપ્રદેશમાં મહાકાલના દરબારમાંથી...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. પ્રિયંકા ગાંધી અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં સક્રિય છે, તેમણે...

મુંબઈ, અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વિકાર કર્યો છે. હવે રામ મંદિરને લઈને...

નવી દિલ્હી, દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાતી પરેડમાં આ વખતે ‘મેડ ઈન ઈન્ડિયા’ પર ભાર મુકવામાં આવશે, જેમા...

ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. શહેડોલ પહોંચે તે પહેલાં સીએમ મોહન યાદવની સુરક્ષામાં તહેનાત...

અયોધ્યા, અયોધ્યામાં નિર્માણ પામી રહેલાં રામમંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે અનેક ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે....

પૂણે,  મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર શનિવારે સવારે પુણેમાં હાર્ટ એટેકના કારણે દિગ્ગજ શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું ૯૨ વર્ષની વયે નિધન થયું...

કોલકાતા, બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને ર્નિવસ્ત્ર કરીને ઢોર માર...

નવી દિલ્હી, દેશમાં હવે ખાવાની તમામ વસ્તુઓના પેકેટ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે. આ કોડને મોબાઈલ દ્વારા સ્ક્રેન કરતાંની સાથે...

મુંબઈ, આજે સવારે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નું ઈમરજન્સી લેન્ડિંગ દેશની બહાર બાંગ્લાદેશમાં કરવું પડ્યું હતું. ઢાકા એરપોર્ટના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.