Western Times News

Gujarati News

National

રાયપુર, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય જાેરશોરથી ચાલુ છે અને મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠામાં હવે માત્ર ૧૦...

નવી દિલ્હી, ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આજે યોજાનારી ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક યોજાય હતી, જેમાં...

નવી દિલ્હી, આજે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન...

નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ૧૦,૦૦૦થી વધુ વીવીઆઈપી હાજર રહેવાની ધારણા સાથે, રાજ્ય સરકારે...

1. મોડલ દિવ્યાની હત્યા 2 જાન્યુઆરીની રાત્રે પ્રકાશમાં આવી હતી, જેમાં હોટલ સિટી પોઈન્ટના માલિક અભિજિતે ગોળી મારી હત્યા કરી હોવાનું...

ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડની ઓળખ પીઠ પરના ટેટૂથી કરાઈ, ગુરુગ્રામની હોટલમાં હત્યા કરાઈ હતી ગુરુગ્રામમાં જેની હત્યા કરવામાં આવી એ ગેંગસ્ટરની મોડલ...

નવી દિલ્હી, અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ સમારોહમાં હાજરી આપવા...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ લક્ષદ્વીપના ટાપુઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ્‌સમાં...

નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક થવાનો છે. દેશભરમાં આ અવસરની રાહ જોવાઈ રહી અને તૈયારીઓ થઈ રહી...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ...

અલ્લાહબાદ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) વિરુદ્ધ બે લોકોની અરજી ફગાવી દીધી છે. બંનેએ એનએસએ હેઠળ તેમની...

નવી દિલ્હી, ઑક્ટોબર ૨૦૨૩માં આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેની તપાસમાં હવે માલદીવની એક મહિલાએ ધરપકડ કરાયેલા આતંકવાદી મોહમ્મદ...

અજમેર, અજમેરની "ઢાઈ દિન કા ઝોપડા" મસ્જિદને મંદિરમાં પરિવર્તિત કરવાની માગણીએ જાેર પકડ્યું છે. બીજેપી સાંસદ રામચરણ બોહરાએ કહ્યું છે...

નવી દિલ્હી, આ દિવસોમાં પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે....

નવી દિલ્હી, નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી...

નવી દિલ્હી, આજે (ગુરુવાર) દિલ્હી - એનસીઆર, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ...

નવી દિલ્હી, કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ...

પાલી, ગુજરાતમાંથી શેક્ષણિક પ્રવાસે ગયેલી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે વિદ્યાર્થીઓ સહિત...

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્‌ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે...

નવી દિલ્હી, ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.