Western Times News

Gujarati News

National

અલ્લાહબાદ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) વિરુદ્ધ બે લોકોની અરજી ફગાવી દીધી છે. બંનેએ એનએસએ હેઠળ તેમની...

નવી દિલ્હી, ઑક્ટોબર ૨૦૨૩માં આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેની તપાસમાં હવે માલદીવની એક મહિલાએ ધરપકડ કરાયેલા આતંકવાદી મોહમ્મદ...

અજમેર, અજમેરની "ઢાઈ દિન કા ઝોપડા" મસ્જિદને મંદિરમાં પરિવર્તિત કરવાની માગણીએ જાેર પકડ્યું છે. બીજેપી સાંસદ રામચરણ બોહરાએ કહ્યું છે...

નવી દિલ્હી, આ દિવસોમાં પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે....

નવી દિલ્હી, નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી...

નવી દિલ્હી, આજે (ગુરુવાર) દિલ્હી - એનસીઆર, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ...

નવી દિલ્હી, કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ...

પાલી, ગુજરાતમાંથી શેક્ષણિક પ્રવાસે ગયેલી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે વિદ્યાર્થીઓ સહિત...

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્‌ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે...

નવી દિલ્હી, ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની દરિયાઈ સીમાઓને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે...

દમણ, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અત્યાર સુધી પર્યટન સ્થળ તરીકે જાણીતું હતું .દેશભરમાંથી પર્યટકો અહીં ખાવાપીવાની મોજ મસ્તી અને...

ભારતનું મેટ્રો નેટવર્ક અમેરિકાને પાછળ છોડીને વિશ્વનું બીજું સૌથી મોટું નેટવર્ક બનવા જઈ રહ્યું છે. નવી દિલ્હી, ભારતનું મેટ્રો નેટવર્ક...

સરકાર બજેટમાં સામાન્ય જનતાને મોટું રાહત પેકેજ આપી શકે તેમ છે? નવી દિલ્હી, નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું...

ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC) ના 40 કર્મચારીઓ સાથે બિલ્ડિંગને સીલ કરી દીધું. પરિસર "રૂ. 29 કરોડનો પ્રોપર્ટી...

અમેરિકાની લોકશાહી અને નેતૃત્વ, ભારતીય લોકશાહી અને નેતૃત્વ તેમજ અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટ સામેના પડકારો વચ્ચે ભારતીય...

ભોપાલ, મધ્યપ્રદેશના શાજાપુરમાં, રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરના અભિષેક માટે અક્ષતનું વિતરણ કરી રહેલા હિન્દુ કાર્યકરો પર મુસ્લિમ...

નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર છે જેને લઈને પૂરજાેશમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.