Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, આઈટી જાયન્ટ માઇક્રોસોફ્ટ ફરી એકવાર તેના વિવિધ એકમોમાંથી ૭૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી છે. માઇક્રોસોફ્ટે જાહેરાત કરી...

કાલાબુર્ગી (કર્ણાટક), કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું હતું કે વિપક્ષ સર્વપક્ષીય બેઠકમાં યુદ્ધવિરામના ટ્રમ્પના દાવા અંગે સરકારને સવાલ કરશે....

કોઇમ્બતુર, તમિલનાડુના બહુચર્ચિત પોલ્લાચી બળાત્કારના મામલામાં કોઇમ્બતુરની વિશેષ મહિલા કોર્ટ મંગળવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આઠ મહિલાઓની સાથે બળાત્કાર,...

નવી દિલ્હી, મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૦ ઉગ્રવાદીઓને...

અમદાવાદ જિલ્લામાં આગામી તા. ૧૭મી જૂનથી ૨૦ જૂન સુધી PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત સેચ્યુરેશન...

(એજન્સી)ધનબાદ , નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટુલુ હિલ્સ પર ૩૧ કુખ્યાત નક્સલીઓને મારી નાખવામાં...

નવીદિલ્હી, ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે....

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે એક હાઇ-ટેક પહેલ હેઠળ દેશભરમાં ચિપ-આધારિત ઇ-પાસપોર્ટ સેવા શરૂ કરી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાથી...

આતંકવાદીઓના સ્લીપર સેલને સંપૂર્ણ નષ્ટ કરાયાઃ યુપી સરકારનો દાવો એટીએસ એ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની આસપાસ વિનાશકારી ઘટનાઓ માટે ષડયંત્ર રચનાર...

ઈસરોના વડા નારાયણને સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવસીટીના દીક્ષાત સમારંભને સંબોધન કરતાં આપી જાણકારી (એજન્સી)નવીદિલ્હી, ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાન ઈસરોના વડા વી.નારાયણને...

 -૮૦૦૦ શ્વેત આફ્રિકનોએ સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી વોશિંગ્ટન,  ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બીજી વખત સત્તામાં આવ્યા બાદ ભારત, બ્રાઝિલ, મેક્સિકો,...

(એજન્સી)લખનૌ, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની પુત્રી અદિતિ યાદવના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનતા...

સિંધુ જળ સંધિ સ્થગિત રહેશેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ BSF કોન્સ્ટેબલ બીકે સાહુ ૨૦ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં છે. તેમને...

(એજન્સી)અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ ૧૨ના પરિણામો ૨૦૨૫ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં ૮૮.૩૯ ટકા વિદ્યાર્થીઓ પાસ...

(એજન્સી)નવીદિલ્હી, પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સૈન્ય ઓપરેશન સિંદુરના નામે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરૂ કરીર હતી. ઓપરેશન...

પહેલગામ આતંકી હુમલાની તપાસ અને પાકિસ્તાનને આપવામાં આવનારી આગામી ચેતવણી કે જવાબી કાર્યવાહી અંગે ચર્ચા થશે (એજન્સી)નવી દિલ્હી, ‘ઓપરેશન સિંદૂર’...

ડીસા ઉત્તર પોલીસે ધૂળિયાના વ્યક્તિને જેલ હવાલે કરાયો ડીસાના ધૂળિયાના અને પાટણના ફેસબુક યુઝર દ્વારા કરાયેલી વિવાદીત પોસ્ટ બદલ ગુનો...

સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ ગયા મહિને સ્વીકારી હતી ભારતમાં બ્રિટશરોના રાજ દરમિયાન ૧૮૮૧થી ૧૯૩૧ સુધી થયેલી વસ્તી ગણતરી...

સરહદી ગામોના સ્થળાંતર કરી ગયેલા લોકોને જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું અસરગ્રસ્ત વિસ્તારોમાં દારુગોળાને શોધવા અને તેનો નિકાલ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ...

વડાપ્રધાન મોદીએ એરફોર્સ સ્ટેશન આદમપુર મુલાકાત લીધી નવી દિલ્હી, મંગળવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એએફએસ (એર ફોર્સ સ્ટેશન) આદમપુરની...

(પ્રતિનિધિ)ગોધરા, વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંઘલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રન ફોર રામયાત્રા અંતર્ગત હરિયાણાના પર્વતારોહક નરેન્દ્રસિંહ યાદવ ગોધરા પહોંચ્યા...

ભારતના અનેક જાંબાઝ જવાનોની શૌર્યગાથાને અને પરમવીર ચક્ર હાંસલ કરનારાઓને સ્મરર્ણાજલિ પાઠવી પાકિસ્તાનને પાઠ ભણાવવાનો આખરી અવસર છે?! મેજર સોમનાથ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.