Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરોએ રોકેટ લોન્ચની સદી પૂર્ણ કરી ઇતિહાસ રચી દીધો. ઇસરોએ બુધવારે જીએસએલવી-એફ૧૫ રોકેટ...

રીવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ચકઘાટ પર તમામ શ્રદ્ધાળુઓના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી...

મુંબઈ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ ભારતમાં વિમેન્સ હેલ્થકેરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. હોસ્પિટલના સમર્પિત એન્ડોમેટ્રિઓસિસ...

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો કયારેક આરોપીને કડક સજાઓ ફટકારે છે તો કયારેક સરકારના કેસોમાંથી આરોપીને નિર્દાેષ ઠરાવી છોડી મુકીને દેશના બંધારણનું...

(એજન્સી)અમદાવાદ, પરિણીતા સાથે પ્રેમ થતાં મૈત્રી કરાર કરીને સાથે રહેતા શિક્ષકની ઘાતકી હત્યા કરવામાં આવતાં અમદાવાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભાગદોડ જેવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી...

(એજન્સી)પ્રયાગરાજ, ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા...

નવી દિલ્હી, કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટના લીધે ઘરમાં આગ લાગી હતી....

નવી દિલ્હી, બ્લેક મન્ડેના વાતાવરણમાં રોકાણકારોની મૂડીમાં ચૂંટણી પરિણામ પછી એટલે કે સાત મહિનામાં સૌથી મોટું એક દિવસીય ૧૪.૩૨ લાખ...

નવી દિલ્હી, પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. દરેક મહાકુંભમાં વિશ્વ...

પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભ ધર્મ સંસદના મંચ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હતા. સીએમ યોગીએ કુંભની તૈયારીઓથી લઈને...

અમર ઉજાલા શબ્દ સમ્માન-2024 : અન્ય 5 લોકોને વર્ષની શ્રેષ્ઠ સાહિત્ય રચનાઓ માટે એવોર્ડ આપવામાં આવશે નવી દિલ્હીઃ હિન્દીના જાણીતાં...

29 જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે અધિકારીઓને ૫૦ લાખ ભક્તોના આગમનનો અંદાજ છે. તેને લીધે રોજ ૨૪ કરોડ લિટરનું ગંદુ પાણી...

સ્ટ્રેસ, ખાવાની આદત, પૂરતી ઊંઘનો અભાવ, વ્યાયામનો અભાવ, સહિતના કારણો બાળકોમાં હ્દયના રોગ માટે જવાબદાર હોવાનો તબીબોનો મત અમદાવાદ, ભારતમાં...

અમિત શાહે પ્રયાગરાજ સંગમમાં સંતો સાથે લગાવી આસ્થાની ડૂબકી (એજન્સી) પ્રયાગરાજ, ગૃહમંત્રી અમિત શાહ અને જય શાહ સંગમ પાસે આરતી...

પિંડદાન બાદ સંતોની હાજરીમાં પટ્ટાભિષેક -સાધુ-સંતોએ ચાદર ઉઠાવીને પ્રવક્તાનંદને આશીર્વાદ આપ્યા હતા ઃ જૂના અખાડાએ પણ ૯ સંતોને મહામંડલેશ્વર બનાવ્યા...

ભારતમાં ઘૂસ્યા બાદ બનાવટી આધાર કાર્ડ બનાવી સીમ કાર્ડ મેળવ્યું હતું હાઇકોર્ટે જામીન માટે મૂકેલી શરતો પૈકી એક પણ શરતનો...

૭૩ લોકો આ બીમારીના ઝપેટમાં આવ્યા છે. પૂણેની ત્રણ હોસ્પિટલોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી (એજન્સી)જમ્મુ,  જમ્મુ-કાશ્મીર બાદ મહારાષ્ટ્રના...

મુંબઈ, બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાના બહુચર્ચિત કેસમાં પોલીસ બાંગ્લાદેશી આરોપીના ચહેરાની ઓળખનો ટેસ્ટ કરશે. પોલીસે શુક્રવારે કોર્ટને...

નવી દિલ્હી, અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે યુક્રેનને...

નવી દિલ્હી, ભારત અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા લાવી શકે છે. આ વાત વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી છે. જો...

બિહારમાં સરકારી બાબુને ત્યાં નોટોનો ઢગલો પકડાયો -બંડલ ગણવા મશીન મંગાવવા પડ્યા (એજન્સી)પટણા, બિહારના બેતિયા જિલ્લામાં ડીઈઓ એટલે કે જિલ્લા...

(એજન્સી)મુંબઈ, શીવસેનાના નેતા સંજય નિરૂપમ બાદ મહારાષ્ટ્રના મંત્રી નીતેશ રાણેએ ફિલ્મ અભીનેતા સૈફ અલીખાન પર હુમલાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.