Western Times News

Gujarati News

National

(એજન્સી)નવી દિલ્હી, સરકાર માન્ય પાસપોર્ટ અને વિઝા વિના ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકને પાંચ વર્ષની આકરી કેદની સજા અને...

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવું આવકવેરા બિલ (એજન્સી)નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું છે....

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જો દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની...

નવી દિલ્હી, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા અંગેના પ્લાન પર હવે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કહેવાતા કિમ જોંગ ઉને આકરી પ્રતિક્રિયા...

પ્રયાગરાજ, જાતીય શોષણનો શિકાર બનેલી પીડિત મહિલાને મેડિકલ રીતથી ગર્ભને સમાપ્ત કરવાનો અધિકાર છે, તેમ અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં...

નવી દિલ્હી, યુ ટ્યૂબ શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ દરમિયાન રણવીર અલાહાબાદિયા અને ટોળકીના અશ્લીલ વાણી-વિલાસ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ...

વોશિંગ્ટન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન અબજોપતિ એલોન મસ્કને મળવાના છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના...

પુણે, મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી...

નવી દિલ્હી, કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સામાન્ય બજેટ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા...

વર્ધા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ થવાના ચક્કરમાં મહારાષ્ટ્રમાં એક દર્દનાક ઘટના બની છે. સોમવારે એક સગીરને ઈંસ્ટાગ્રામ...

નવી દિલ્હી, ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૧ ફેબ્›આરીએ ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યાે. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ની યાદીમાં તે...

આચાર્ય સત્યેન્દ્ર દાસજી, જે રામ ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક હતા, તેમણે હંમેશા પોતાનું જીવન ભગવાનની સેવા અને ભક્તોના માર્ગદર્શન...

BJPએ દિલ્હીમાં ત્રિપાંખીયા જંગમાં વ્યુહાત્મક પ્રચાર કરી પ્રજાનું સમર્થન મેળવ્યું પણ Congressએ મત વિભાજનનો ચક્રવ્યુહ ઘડીને AAPના વિજયરથને રોકી કિંગમેઈકર...

મુંબઈ, અમેરિકાએ રશિયાની ઓઈલ ઉત્પાદક કંપનીઓ અને તેના ટેન્કર ફ્લીટ પર નવા પ્રતિબંધ મૂક્યા છતાં ભારતે છેલ્લો લાભ લઈ લીધો...

પ્રયાગરાજ, 11મી ફેબ્રુઆરી 2025: મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર...

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ પંજાબમાં પણ ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના નેતા...

પ્રયાગરાજ, પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોડી રાત્રે પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી....

ચાલી રહેલા મહાકુંભ 2025 દરમિયાન શ્રદ્ધાળુઓ સરળતાથી આવે અને પરત જાય તે માટે ભારતીય રેલ્વે યુદ્ધના ધોરણે કામ કરી રહી...

નવી દિલ્હી,  અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. ત્રણ દિવસમાં...

કેજરીવાલે પંજાબના આપના ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા (એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ સંયોજક અરવિંદ કેજરીવાલ હવે પંજાબમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.