કંપનીના સંસ્થાપકે કહ્યું- ઉદ્દેશ્ય પૂરાં થયા (એજન્સી)નવી દિલ્હી, અદાણી ગુપપને હચમચાવી દેનારા હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપકે પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય...
National
આઠમાં પગાર પંચને મંજૂરી અપાઈ-ટૂંક સમયમાં કમિટીની રચના અને પ્રક્રિયા શરૂ થશે, પગાર-પેન્શનમાં વધારો થશે નવી દિલ્હી, મોદી સરકારે નવા...
નવી દિલ્હી, અદાણી ગ્‰પને હચમચાવી દેનારા હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપકે પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઠ પર એક...
નવી દિલ્હી, અમેરિકાના લોસ એન્જલસમાં ભયંકર આગએ ભારે તબાહી મચાવી છે. છેલ્લા ૯ દિવસથી સળગી રહેલી આ આગમાં અત્યાર સુધીમાં...
મહાકુંભનગર, પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના બીજા દિવસ ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાતિના શુભ અવસરે આશરે ૩.૫ કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારી...
નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા અંગેની કેન્દ્ર સરકારની સમિતિએ બુધવારે ફરી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સ્ટેજ-૪ હેઠળ નિયંત્રણ લાગુ કર્યા...
નવી દિલ્હી, છેલ્લાં ૧૫ મહિનાથી ઈઝરાયેલ અને પેલેસ્ટેનિયન આતંકી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈનો અંત લાવવા બંને પક્ષો સહમત...
25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી દિલ્હી-પ્રયાગરાજની ફ્લાઇટ્સ ભારત અને વિશ્વના અન્ય ભાગોથી વાયા દિલ્હી પ્રયાગરાજના સુલભ કનેક્શન્સ ગુરુગ્રામ, 14 જાન્યુઆરી, 2025...
ચાલુ વર્ષે છેલ્લા છ મહિનામાં UPI છેતરપિંડીના કેસોમાં લોકોએ ૪૮પ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. પ્રજા આ ડિજિટલ યુગમાં ખૂબ...
13 દિવસ ચાલનારા પ્રયાગરાજ મહાકુંભમાં અંદાજીત ૪૦ કરોડથી વધુ ભક્તો ભાગ લેશે તેવી અપેક્ષા (એજન્સી) પ્રયાગરાજ, ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી...
મોદીએ દેશને સમર્પિત કર્યા ૩ યુદ્ધ જહાજ-નેવીની તાકાતમાં અનેકગણો વધારો થશે (એજન્સી) મુંબઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ભારતીય...
જમ્મૂ સ્ટેશન રિડેવલેપમેન્ટ કામ માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે ઉત્તર રેલવેના જમ્મૂતવી સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામના સંબંધમાં નૉન...
મહાકુંભના બીજા દિવસ દરમિયાન પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા પ્રયાગરાજ, મહાકુંભના બીજા દિવસ દરમિયાન પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા...
મુંબઈ, શોર્ટ વીડિયો અને રીલ્સ જોવાની આદત આજના યુવાનો અને મધ્યમ ઉંમરના લોકોના દૈનિક જીવનનો એક હિસ્સો બની ગઇ છે,...
નવી દિલ્હી, સુરતમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે વાલીઓને ચેતવણીરૂપ બનાવ બન્યો છે. સચિન વિસ્તારમાં હાઇટેન્શન લાઇનમાં વીજ કરંટ લાગવાથી ૧૩ વર્ષના...
નવી દિલ્હી, એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પત્નીએ પતિ સાથે સહવાસમાં જીવન જીવવાના કોર્ટના હુકમનામાનું પાલન ન...
લખનૌ, ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે પરિવહન વિભાગે એક એડવાઇઝરી જારી કરી છે. ટુ-વ્હીલર વાહનોના થતા અકસ્માતો અને મૃત્યુ...
ભારતમાં $૧૪ બિલિયનના આઇફોનનું ઉત્પાદન/એસેમ્બલ કર્યું-1.75 લાખ નવી સીધી નોકરીઓનું સર્જન પણ કર્યુંઃ એપલનું સ્થાનિક ઉત્પાદન એક વર્ષ પહેલા કરતા...
માથાદીઠ દૂધ ઉપલબ્ધતામાં પંજાબ પ્રથમ અને રાજસ્થાન બીજું, ત્રીજા સ્થાને હરિયાણા, આંધ્ર પ્રદેશ ચોથા અને ગુજરાત પાંચમા ક્રમે છે. નવીદિલ્હી,...
આ ટ્રેન સવારે ૧૦.૩૦ વાગે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી અને દોઢ કલાકમાં બનિહાલ સ્ટેશન પહોંચી જમ્મુ, જમ્મુ-શ્રીનગર રેલવે લાઈન...
પોતાની અનોખી જીવનશૈલી માટે સ્થાનિક નામ ટાર્ઝન થી પ્રખ્યાત બાળક પણ દર્શનની ઈચ્છા સાથે અહીં પહોંચ્યો અયોધ્યા, રામ લલ્લાના અભિષેક...
અકસ્માત સમયે માનવતા દર્શાવનારને અપાતો પ્રોત્સાહન પુરસ્કાર પાંચ ગણો વધારાયો (એજન્સી)નવી દિલ્હી, માર્ગ અકસ્માતોના વધતા જતા કિસ્સાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી...
ભારત મંડપમ નવી દિલ્લી ખાતે, યુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના ૪૫ યુવાનો સહભાગી બનીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ વિકસિત ભારત અંગે...
પત્ની, દીકરી અને ભત્રીજાની હત્યા કરી પોલીસ સામે હત્યારાનું આત્મસમર્પણ બેંગ્લુરુ, બેંગ્લુરુમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના ત્રણ સભ્યો પોતાની...
છત્તીસગઢના સૂરજપુર જિલ્લાના ક્રમાંક ૨ મૌલાના આઝાદ વોર્ડ છે, અહીં પાર્ટીને ઉમેદવાર મળી રહ્યાં નથી-રહસ્યમય જગ્યા: અહીં જે પણ ચૂંટણી...