Western Times News

Gujarati News

National

બેંગ્લુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા ૩૦,૦૦૦ લોકોની હતી. પરંતુ ૨.૫ લાખ લોકો સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતાં. (એજન્સી)બેંગ્લુર, બેંગ્લુરૂના એમ. ચિન્નાસ્વામી...

(એજન્સી)નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે રાફેલ ફાઇટર જેટની મદદથી પાકિસ્તાનને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. હવે તે જ...

મંદિર પરિસરમાં ભગવાનના શેષ અવતાર સહિત મા અન્નપૂર્ણા, ગણેશ, ભગવતી, ભગવાન શિવ, ભગવાન રામના પરિવારના દેવતા, ભગવાન સૂર્ય અને હનુમાનજીના...

કોરોનાના કેસમાં વધારો થતાં આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ઓક્સિજન, બેડની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ સતત વધી...

’બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા સીએમ સિદ્ધારમૈયાએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘આ દુર્ઘટનાની પીડાએ...

બેંગ્લુરુ નાસભાગ અંગે કોહલીની પ્રતિક્રિયા બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગની ઘટનામાં લગભગ ૧૧ લોકોના મોત થયાની પુષ્ટી થઈ...

IPL બાદ RCBનો સન્માન સમારંભમાં નાસભાગઃ 11નાં મોત, ૨૮થી વધુ ગંભીર ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ટીમનો સન્માન સમારંભ યોજાયો હતો, સરકારની...

વોટિંગ આંકડામાં છેડછાડના આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય મતદાન મથક છોડતા પહેલા PRO દ્વારા મતદાનની ટકાવારીનો ડેટા ECINETમાં દાખલ કરાશે....

છત્તીસગઢના સ્પે. પોલીસ ઓફિસરની નિમણૂકના કાયદાને પડકારાયો હતો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી વી નાગરત્ન અને સતીષ ચંદ્ર શર્માની બેન્ચે આ...

ભારત-પાક. યુદ્ધમાં અમેરિકાની મધ્યસ્થતાના સ્વીકાર બાદ સરકારનો વધુ એક છબરડો કેનેડાના અલ્બર્ટામાં આવતા મહિને યોજાનારી જી૭ દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર...

આસામમાં ચારેબાજુ પાણી જ પાણી, વધુ છ લોકોનાં મૃત્યુ સિક્કિમના છાતેન આર્મી કેમ્પ વિસ્તારમાં ભૂસ્ખલનને લીધે આર્મીના ત્રણ જવાનોના દટાઈ...

ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદના કારણે પૂરની તારાજી સર્જાઈ -આ વિસ્તારોમાં લગભગ ૧૩૦ મિ.મી.થી વધુ વરસાદ પડ્યો છે સિક્કિમ, ઉત્તર સિક્કિમમાં...

(એજન્સી)વિયેતનામ, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કે જેને વિયતનામના અનેક શહેરોમાં આયોજિત પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. તેને આજે ભારત લવાયા છે....

2B, 3B અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વેચાય છે ‘ડેટા સોલ્યુશન’ નામની ગેંગ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને...

ભારત ૨૦૩૦ સુધીમાં કેનેડાના અલ્બર્ટામાં આવતા મહિને યોજાનારી G7 દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા નહીંવત છે...

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ડ્રગ્સ સામેના તેના ઝીરો ટોલરન્સ અભિયાન અને ‘નશા મુક્ત ભારત...

જયપુરમાં સફેદ આરસપહાણમાં કોતરેલી લગભગ ૫ ફૂટની રામ પ્રતિમા રામ દરબારનો એક ભાગ છે, જેમાં સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને...

શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં થશે દુર્લભ મહાકુંભભિષેક -શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં મહાકુંભભિષેક ૮ જૂને થશે થિરૂવનંતપૂરમ્‌,  કેરળના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં ૨૭૦...

(એજન્સી)નવી દિલ્હી, સ્કેમર્સ હાલમાં લોકોને છેતરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામનો ઉપયોગ કરી રહ્યાં છે, જેના કારણે એસબીઆઈ દ્વારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.