Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે. મોટાભાગના લોકો સંદેશા, ફોટા, વિડિઓઝ અથવા દસ્તાવેજો મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટે...

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે...

પ્રયાગરાજ, મહાકુંભમાં મૌની અમાવસ્યા પર સંગમ સ્નાને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગઈકાલ રાતની નાસભાગ પછી પરિસ્થિતિ નિયંત્રણમાં છે....

અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોને UPની જિલ્લા બોર્ડર પર જ રોકી લેવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રૂ....

પ્રયાગરાજમાં મોડી રાત્રે નાસભાગની સૂચના મળતાં જ પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી. બંને બાજુ પબ્લિક હતી,...

(એજન્સી)નવી દિલ્હી, દેશભરમાં મેડિકલ કોલેજમાં એડમિશન માટે લાગુ અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટે પોતાનો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ...

કોર્ટે અરજદારોને ત્રણ અઠવાડિયાની અંદર લેખિત જવાબ આપવા માટે કહ્યું (એજન્સી)નવી દિલ્હી, ટ્રિપલ તલાકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે....

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૭ વર્ષની એક છોકરીએ કથિત રીતે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા તેણે ઇન્ટરનેટ પર “મૃત્યુ પછી...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા અંગે ભાજપના નેતાઓના મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની ટીકા કરતા કહ્યું હતું...

નવી દિલ્હી, સ્માર્ટફોનનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે, પણ આ જ સ્માર્ટફોન બાળકો માટે મોટું દૂષણ પુરવાર થઈ રહ્યો...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે છેલ્લા બે દસકાથી ચાલી રહેલા એક કેસમાં અંતિમ ચુકાદો આપ્યો હતો. આ કેસ ડીએનએ ટેસ્ટ ના...

નવી દિલ્હી, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરોએ રોકેટ લોન્ચની સદી પૂર્ણ કરી ઇતિહાસ રચી દીધો. ઇસરોએ બુધવારે જીએસએલવી-એફ૧૫ રોકેટ...

રીવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ચકઘાટ પર તમામ શ્રદ્ધાળુઓના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી...

મુંબઈ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ ભારતમાં વિમેન્સ હેલ્થકેરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. હોસ્પિટલના સમર્પિત એન્ડોમેટ્રિઓસિસ...

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો કયારેક આરોપીને કડક સજાઓ ફટકારે છે તો કયારેક સરકારના કેસોમાંથી આરોપીને નિર્દાેષ ઠરાવી છોડી મુકીને દેશના બંધારણનું...

(એજન્સી)અમદાવાદ, પરિણીતા સાથે પ્રેમ થતાં મૈત્રી કરાર કરીને સાથે રહેતા શિક્ષકની ઘાતકી હત્યા કરવામાં આવતાં અમદાવાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભાગદોડ જેવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી...

(એજન્સી)પ્રયાગરાજ, ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા...

નવી દિલ્હી, કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટના લીધે ઘરમાં આગ લાગી હતી....

નવી દિલ્હી, બ્લેક મન્ડેના વાતાવરણમાં રોકાણકારોની મૂડીમાં ચૂંટણી પરિણામ પછી એટલે કે સાત મહિનામાં સૌથી મોટું એક દિવસીય ૧૪.૩૨ લાખ...

નવી દિલ્હી, પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. દરેક મહાકુંભમાં વિશ્વ...

પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભ ધર્મ સંસદના મંચ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હતા. સીએમ યોગીએ કુંભની તૈયારીઓથી લઈને...

અમર ઉજાલા શબ્દ સમ્માન-2024 : અન્ય 5 લોકોને વર્ષની શ્રેષ્ઠ સાહિત્ય રચનાઓ માટે એવોર્ડ આપવામાં આવશે નવી દિલ્હીઃ હિન્દીના જાણીતાં...

29 જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે અધિકારીઓને ૫૦ લાખ ભક્તોના આગમનનો અંદાજ છે. તેને લીધે રોજ ૨૪ કરોડ લિટરનું ગંદુ પાણી...

સ્ટ્રેસ, ખાવાની આદત, પૂરતી ઊંઘનો અભાવ, વ્યાયામનો અભાવ, સહિતના કારણો બાળકોમાં હ્દયના રોગ માટે જવાબદાર હોવાનો તબીબોનો મત અમદાવાદ, ભારતમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.