Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે MCD દ્વારા આજે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યુ છે. જહાંગીરપુરી હિંસા બાદ...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની ઝડપે ફરી એકવાર બધાને ડરાવ્યા છે. સતત વધી રહેલા કેસોને કારણે રાજધાનીમાં કોરોનાની...

apna.co દ્વારા મહામારી પછીના ત્રિમાસિક ગાળાનું વિશ્લેષણ-છેલ્લાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં બ્યૂટી એન્ડ વેલનેસ ઉદ્યોગે રોજગારીની તકોમાં 80 ટકાનો વધારો રેકોર્ડ...

(એજન્સી)નવી દિલ્હી, એક તરફ જ્યાં વિશ્વ યુક્રેન યુદ્ધથી પરેશાન છે, ત્યારે ચીન આ તમામ બાબતોને નકારીને ભારતીય સરહદ પાસે પોતાનું...

શેલ કંપનીઓમાં ઝૂંપડામાં રહેનારાઓને ટોચના હોદ્દા અપાય છે દેશમાં મની લોન્ડરિંગ રોકવાનું કામ વધુ મુશ્કેલ બન્યું -મની લોન્ડરિંગ માટે અત્યંત...

શ્રીનગર, બે વર્ષના વિરામ બાદ આગામી ૩૦મી જૂનથી અમરનાથ યાત્રા શરૃ થશે. અમરનાથ યાત્રા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને...

ચંડીગઢ, બ્રિટનના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન વચ્ચે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન બેઠક થઈ હતી. આ બેઠક...

પ્રયાગરાજ, અલાહાબાદ હાઇકોર્ટે મથુરા-વૃંદાવનનાં ૨૨ વોર્ડોમાં ઉત્તર પ્રેદશ સરકાર દ્વારા દારુ અને માંસનાં વેચાણ પર રોક લગાવવાં વિરુદ્ધ દાખલ જનહિત...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં વધતા કેસને કારણે ખતરો વધતો દેખાઇ રહ્યો છે. રાજધાનીમાં કોરોના વાયરસનાં કેસમાં અત્યાર સુધીમાં...

નવીદિલ્હી, દિલ્હીનાં જહાંગીરપુરીમાં હનુમાન જયંતીનાં અવસર પર કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસક ઝડપ અંગે પોલીસ એક્શનમાં દેખાઇ રહી છે....

લદ્દાખ, ચીને LoCને અડીને આવેલા હોટ સ્પ્રિંગમાં 3 મોબાઈલ ટાવર લગાવ્યા છે. લદ્દાખના ચુશુલ ક્ષેત્રના કાઉન્સિલર કોન્ચોક સ્તાનઝિને સોશિયલ મીડિયા...

રાંચી, છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ડોક્ટરો તરફથી Generic દવાઓની જગ્યાએ Branded કંપનીઓની દવાઓ લખી આપવા મુદ્દે ખુબ નારાજગી વ્યક્ત કરી...

નવીદિલ્હી, દિલ્હીના જહાંગીરપુરીમાં હિસા બાદ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સતત આરોપીઓની ધરપકડ થઈ રહી છે. આ હિંસા પાછળ કોણ...

નવી દિલ્હી, અમેરિકા સહિત કેટલાક દેશોમાં બાળકોમાં લિવર સંબંધિત એક રહસ્યમય બીમારી જાેવા મળી રહી છે. અત્યાર સુધીમાં અનેક બાળકો...

મીડીયેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ન્યાય પ્રક્રિયામાં આધુનિકતાના પ્રાણ પૂરવા પર ભાર મૂકતાં ન્યાયમૂર્તિશ્રીઓ પરંતુ ન્યાયતંત્રમાં માનવીય ગુણવત્તા અને સક્ષમતા...

નવીદિલ્હી, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના દિવસે થયેલી હિંસાનો મામલો વેગ પકડી રહ્યો છે. આ મામલે હવે એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.