Western Times News

Gujarati News

National

વોશિંગ્ટન, લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું...

#jammukashmir #ramban #armyvehicle #armyvehiclefellditch #rambanaccident (એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો. સેનાની એક ગાડી લગભગ ૬૦૦ મીટર...

(એજન્સી)બદ્રીનાથ, કેદારનાથ ધામ પછી બદ્રીનાથ ધામના કપાટ પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. રવિવારે સવારે ૬ વાગ્યે આર્મી બેન્ડના સુમધુર...

(એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારે હવે પાકિસ્તાન આવતી-જતી દરેક વસ્તુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અર્થ એ થયો કે...

(એજન્સી)મેંગલુરુ, દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરમાં ગુરુવારે સાંજે એક હિન્દુ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ સુહાસ શેટ્ટી...

(એજન્સી)શાહજહાંપુર, ભારત-પાકિસ્તાન સરહદપર તણાવ વચ્ચે બધાની નજર ઉત્તર પ્રદેશના શાહજહાંપુર પર છે. જ્યાં ગંગા એક્સપ્રેસ વે પર બનલી એરસ્ટ્રિપ પર...

વાલીઓએ ફરિયાદ કરતાં DEOએ સ્કૂલને નોટિસ ફટકારી વાલીઓ પરિણામ લેવા ગયા ત્યારે સૂચના અપાઈ કે, ધો.૯ના વર્ગ બંધ કરવાના હોવાથી...

ઇમ્પેક્ટ ફીના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો...

પહેલગામ હુમલા અંગેની અરજી ફગાવી, અરજદારોની ઝાટકણી કાઢી સર્વાેચ્ચ અદાલતે અરજદારો ફતેશ કુમાર સાહુ અને અન્યોને પીઆઈએલ પાછી ખેંચી લેવાની...

 ઇન્સ્ટાગ્રામને કહ્યું કે, કે તે ઉમેદવારોમાં ખોટા સમાચાર અને બિનજરૂરી ગભરાટ ફેલાવવાથી બચવા માટે આ ચેનલોને તાત્કાલિક બંધ કરે નવી...

વસ્તી ગણતરીની સમયરેખા અને અમલની રૂપરેખા જાહેર કરવાની માગણી કોંગ્રેસનું રાજકારણ હંમેશા તેના પરિવાર અને સત્તાની આસપાસ ફરતું રહ્યું છેઃ...

પહેલગામ આતંકવાદી હુમલામાં થયા ચોંકાવનારા ખુલાસા (એજન્સી)નવી દિલ્હી, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલગામમાં...

પહેલગામ હત્યાકાંડનો મોદી સરકાર બદલો લેશે આતંકીઓને શોધી શોધીને મારીશુંઃ અમિત શાહ નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક...

મુકેશ અંબાણીએ WAVES 2025માં ભારત-નેતૃત્વ હેઠળની વૈશ્વિક મનોરંજન ક્રાંતિ માટે વિઝનનું અનાવરણ કર્યું 'WAVES' ને પુનરુત્થાન પામતા નવા ભારત તરફથી...

નવી દિલ્હી, દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં ૧૨,૭૪૮વર્ગખંડોના નિર્માણમાં ભ્રષ્ટાચાર બદલ આપ નેતાઓ મનિષ સિસોદીયા...

નવી દિલ્હી, પહેલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીનાં પગલે પાકિસ્તાનના પત્રકાર જાવેદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ અને એસિડ હુમલાના પીડિતો માટે ડિજિટલ કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ આપીને જણાવ્યું હતું કે...

નવી દિલ્હી, પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આદેશ પછી છેલ્લા છ દિવસોમાં ૫૫ રાજદ્વારીઓ, તેમના આશ્રિતો અને સહાયક...

મેંગલુરુ, પહેલગામમાં આતંકી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત બાદ દેશભરમાં આક્રોશ ચરમસીમાએ છે. આ દરમિયાન કર્ણાટકના મેંગલુરુમાં ક્રિકટ મેચ દરમિયાન પાકિસ્તાન...

શ્રીનગર, પહેલગામ આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે આદેશ આપ્યો છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.