Western Times News

Gujarati News

National

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ શિક્ષણ અને કારકિર્દીને લઈને મતભેદને કારણે પોતાના માતા-પિતાની કથિત રીતે હત્યા કરી દીધી છે,...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલમાં કેદીઓના જાતિના આધારે ભેદભાવ અને વર્ગીકરણને રોકવા માટે જેલ મેન્યુઅલ નિયમોમાં સુધારો કર્યાે છે....

અનાજનો વેપારી ટરપેન્ટાઇલ ૮૦ રૂપિયે લીટર લોકોને વેચી રહ્યા છે -અકોટામાં સસ્તા અનાજના દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇલ વેચતા પકડાયા વડોદરા,...

(એજન્સી)ચંડીગઢ, પાક પર એમએસપીની કાયદેસર ગેરંટી અંગે પંજાબમાં ખેડૂત આંદોલન ચાલુ છે. આ દરમિયાન ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે સંસદમાં તાજેતરનો...

યુએસ કોર્ટમાં ભારતની મોટી જીત ઃ તહવ્વુર રાણાને રાજદ્વારી પ્રક્રિયા દ્વારા ભારતને સોંપવાની તૈયારી શરૂ (એજન્સી)નવી દિલ્હી, પાકિસ્તાની મૂળના કેનેડિયન...

મુંબઇ, ૨૦૨૪ની ૩૦, ડિસેમ્બરે, રાતના ૧૦ઃ૦૦ વાગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ—સી ૬૦(પીએસએલવી-સી૬૦) દ્વારા સ્પેસ ડોકિંંગ એક્સપરિમેન્ટ(સ્પેડેક્સ)...

નવી દિલ્હી, નવા વર્ષના પહેલા દિવસે મોટી રાહતના સમાચાર આવ્યા છે. જુલાઈ પછી પહેલીવાર દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો...

યુવાનોનું ‘બ્રેઇનવોશ’ કરતા આતંકવાદી સંગઠનોનાં ભાષણો ગંભીર ઃ દિલ્હી હાઇકોર્ટ (એજન્સી)નવી દિલ્હી, નિર્દાેષ યુવાનોનું ‘બ્રેઇનવોશ’ કરી તેમને દેશવિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં...

શિવલિંગ અને તૂટેલી મૂર્તિઓ કાટમાળ નીચે દટાયેલી મળી આવી-મુરાદાબાદમાં ગૌરીશંકર મંદિરના ખોદકામમાંથી મળી આવી ખંડિત મૂર્તિઓ (એજન્સી)મુરાદાબાદ, સંભલ, વારાણસી, બુલંદશહર...

નવી દિલ્હી, બીપીએસસી સેક્રેટરી સત્ય પ્રકાશ શર્માએ સ્પષ્ટપણે કહ્યું કે પરીક્ષા બે વખત લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જમાં...

નવી દિલ્હી, દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની વચ્ચે ઘર્ષણ યથાવત છે. આ દરમિયાન ઉપરાજ્યપાલે...

નવી દિલ્હી, દેશના સૌથી ધનિક મુખ્યમંત્રીઓની યાદીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ જ્યારે સૌથી ગરીબ મુખ્યમંત્રીઓની યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી...

નવી દિલ્હી, નિર્દાેષ યુવાનોનું ‘બ્રેઇનવોશ’ કરી તેમને દેશવિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવતા ભાષણો સામે આંખ આડા કાન કરી શકાય નહીં. દિલ્હી...

(એજન્સી) જયપુર, રાજસ્થાનમાં ભજનલાલ સરકારના નવ જિલ્લાઓને રદ કરવાના નિર્ણયનો કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકારના...

(એજન્સી)ભોપાલ, ૪૦ વર્ષ પહેલાં ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ૪૦ વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં દબાયેલા ઝેરીલા કચરાને...

(એજન્સી)નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.