નવી દિલ્હી, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ સેવા વર્ગ-૨ના ૩૦૦ અધિકારીની...
National
નવી દિલ્હી, જાતિ આધારિત વસતી ગણતરી અને સામાજિક સર્વસમાવેશિતાના મુદ્દે વ્યાપક રાજકીય ચર્ચા ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ...
નવી દિલ્હી, જો તમારી કંપની તમારી સામે ૭૦ કરોડ રૂપિયા બોનસ તરીકે મૂકે, તો તમે શું કરશો? ચીનમાં કંઈક આવું...
મુંબઇ, ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એમ.એસ. ધોની અને એમક્યોર ફાર્માનાં હોલ – ટાઇમ ડિરેક્ટર નમિતા થાપરે એક અસરકારક સંવાદમાં સ્ત્રીઓનાં સ્વાસ્થ્યને...
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે કેટલાક વર્ષાે પછી સંબંધો ફરીથી સુધરવાની આશા જાગી હતી. પરંતુ ફરીથી ચીનની અવળચંડાઇ જોવા...
છેલ્લા 10 વર્ષોમાં, દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 2013-14માં માત્ર 387 હતી જે 2024-25માં બમણી થઈને 780 થઈ ગઈ છે -...
સ્ટીમથી વીજળી સુધીની સફર: ભારતીય રેલવે માં વીજળીકરણના 100 વર્ષ પુરા થવાની ઉજવણી ભારતીય રેલ્વેનો ઇતિહાસ નવીનતા અને પ્રગતિની ગાથા છે, જે દેશની પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. વીજળીકરણ ની શરૂઆત ને 100 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે, એટલે સ્ટીમ એન્જિન લઈને ઇલેક્ટ્રિક ના ટ્રેક્શનની શાંત છતાં શક્તિશાળી પાવરની આ સફર એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાનો પુરાવો છે. 3 ફેબ્રુઆરી, 1925 ના રોજ, ભારતે એક મહત્વપૂર્ણ ઘટના જોઈ -...
(એજન્સી)પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને...
હર્ષા હિન્દુજાએ બોન્સાઈ દ્વારા ક્લાઈમેટ એક્શન માટે કામગીરી કરી મુંબઈ, શ્રીમતી હર્ષા હિંદુજા, ઈન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઈ સોસાયટી (IFBS)ના પ્રમુખ અને...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્થાનિક કામદારોના અધિકારનું રક્ષણ કરવા કાનૂની માળખાની રચના માટે નિર્દેશ કર્યાે છે. કોર્ટે બુધવારે...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી(આપ)ની સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ...
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીન સહિત કેટલાક દેશો પર ટેરિફ લાદવાની ચેતવણી બાદ, ભારત અમેરિકાથી...
બાંગ્લાદેશથી ગેરકાયદેસર સ્થળાંતર ભાજપ માટે એક મુખ્ય ચૂંટણી મુદ્દો રહ્યો છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા પૂર્વી રાજ્યોમાં,...
(એજન્સી)અલ્હાબાદ, અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ લગ્ન કાયદાને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું છે કે, હિન્દુ લગ્ન એક પવિત્ર બંધન...
આગામી થોડા મહિનામાં ઈન્ડિયાએઆઈ લોન્ચ કરવામાં આવશેઃ અશ્વિની વૈષ્ણવ (એજન્સી)નવી દિલ્હી, અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ પોતાનું એઆઈ...
કપૂરથલામાં આવેલા સરકારી બંગલામાં ટીમ પહોંચી નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ પોતાના એજન્ડાને...
નવી દિલ્હી, દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે. મોટાભાગના લોકો સંદેશા, ફોટા, વિડિઓઝ અથવા દસ્તાવેજો મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટે...
પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે...
પ્રયાગરાજ, મહાકુંભમાં મૌની અમાવસ્યા પર સંગમ સ્નાને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગઈકાલ રાતની નાસભાગ પછી પરિસ્થિતિ નિયંત્રણમાં છે....
અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોને UPની જિલ્લા બોર્ડર પર જ રોકી લેવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રૂ....
પ્રયાગરાજમાં મોડી રાત્રે નાસભાગની સૂચના મળતાં જ પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી. બંને બાજુ પબ્લિક હતી,...
(એજન્સી)નવી દિલ્હી, દેશભરમાં મેડિકલ કોલેજમાં એડમિશન માટે લાગુ અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટે પોતાનો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ...
કોર્ટે અરજદારોને ત્રણ અઠવાડિયાની અંદર લેખિત જવાબ આપવા માટે કહ્યું (એજન્સી)નવી દિલ્હી, ટ્રિપલ તલાકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે....
નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૭ વર્ષની એક છોકરીએ કથિત રીતે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા તેણે ઇન્ટરનેટ પર “મૃત્યુ પછી...
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા અંગે ભાજપના નેતાઓના મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની ટીકા કરતા કહ્યું હતું...