સરહદો ખુલ્લી છે, વિદેશી નાગરિકો જઈ શકે છેઃ ઇરાન (એજન્સી)નવી દિલ્હી, ઈઝરાયેલ સાથે સતત ચોથા દિવસે ચાલી રહેલી લડાઈની વચ્ચે...
National
(એજન્સી)નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા રોકાણકારોને મબલક રિટર્નનું વચન આપી છેતરપિંડી કરનારી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ મુંબઈ,...
યુ ટ્યુબરની મદદથી મળ્યા પુરાવા મધ્ય પ્રદેશના ઇન્દોરના રહેવાસી વેપારી રાજા રઘુવંશી અને સોનમના લગ્ન ૧૧ મે ૨૦૨૫ના રોજ થયા...
ફરિયાદીને સપ્ટેમ્બર, ૨૦૨૪માં દુબઈ મોકલવામાં આવ્યો હતો ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડનારા એજન્ટને સુપ્રીમમાં પણ આગોતરા જામીન ન મળ્યા નવી...
ભારતીય દૂતાવાસની ચેતવણી : તેહરાન છોડી સુરક્ષિત સ્થળે જાઓ ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો અને પીઆઈઓ (પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન)ને...
અમદાવાદ અકસ્માત બાદ ભયનો માહોલ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI૧૮૦ નિર્ધારિત સમય અનુસાર સેન ફ્રાન્સિકો એરપોર્ટથી રવાના થઈ હતી નવી દિલ્હી,સેન...
મનમોહનસિંહે ૨૦૧૦માં જાતિ આધારિત વસતી ગણતરીની ખાતરી આપી હતી આ મહાઅભિયાનમાં ૩૪ લાખ લોકો ઘરે-ઘરે ફરીને પરિવારોનો સર્વે કરશે અને...
વિમાનને ટેકઓફ માટે કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું, ખાસ કરીને જ્યારે તેમાં ૨૪૨ મુસાફરો સાથે ભારે વજન અને નોંધપાત્ર...
(એજન્સી)નવી દિલ્હી, દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમ થયા બાદ હવે તે ઉત્તર અને પશ્ચિમના રાજ્યો નજીક પહોંચવા લાગ્યું છે. જેને પગલે...
દુબઇ-જયપુરની ફ્લાઇટ ટેકનિકલ ખામીને મોડી પડી લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી ટેકનિકલ ખામી દૂર થઈ અને મોડી રાત્રે ૧૨-૪૪...
પડતર કેસોનો નિકાલ કરવા બેથી ત્રણ વર્ષની મુદત માટે હાઈકોર્ટના નિવૃત્ત જજોને એડ-હોક જજ તરીકે નિયુક્ત કરાશે સુપ્રીમ કોર્ટની મંજૂરી...
નાસિક જિલ્લાના સુરગાળા તાલુકાની હ્રદયદ્રાવક ઘટના યશવંત બે મહિના અગાઉ જ ગુજરાતમાં મજૂરી કામ માટે આવ્યો હતો અને પાછો ન...
ખરાબ હવામાનમાં ઉડાન કે નિયમોનો ભંગ કરવા સામે વો‹નગ આ દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા માટે આર્યન એવિએશનની કામગીરી તાત્કાલિક...
યુપીના કાસગંજની ઘટના ઘટનાની જાણ થતાં જિલ્લાના એસએસપી અને સીઓ ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી...
(એજન્સી) અંજાવ, અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો છેલ્લા આઠ દિવસથી...
હૈદરાબાદના ૩ પરિવારોના ૧૮ સદસ્ય આ ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા અને ગોદાવરી નદીમાં ડુબી જવાથી પાંચ યુવકોના મોત નિર્મલ, તેલંગાણાના...
કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, ૭ લોકોના મોત (એજન્સી) દેહરાદૂન, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર સવારે ૫.૨૦ વાગ્યે ગૌરીકુંડના...
મથુરામાં ૬ મકાનો ધરાશાયી, ૧૨ લોકો દટાયાઃ ૩ના મોત (એજન્સી) મથુરા, રવિવારે મથુરામાં એક મોટી દુર્ઘટના બની. મથુરામાં ગોવિંદ નગર...
વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ...
અમદાવાદ, 16-06-2025 અમદાવાદમાં બનેલી દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાને કારણે LetsInspireBihar પ્રવાસી વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'બિહાર બિઝનેસ કનેક્ટ 2025'...
પુલની ક્ષમતા લગભગ ૧૦૦ લોકોની હતી, પરંતુ રવિવાર રજાનો દિવસ હોવાથી તેના પર લગભગ ૫૦૦ લોકો એકઠા થયા હતા. પૂણેમાં...
મોરબી સેશન્સ કોર્ટનો ચુકાદો,કોર્ટે આ કેસના ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને રૂપિયા ૫૬,૦૦૦નો દંડ પણ કર્યાે...
કેરળમાં ચોમાસાનું સામાન્ય કરતા વહેલું ૨૪મી મેએ આગમન થયા બાદ સિસ્ટમ નબળી પડી હતી નવી દિલ્હી,દેશના ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં...
વિદેશ સચિવ મિસરીની ચીનના નાયબ વિદેશ મંત્રી સાથે વાતચીત બંને દેશો વિઝા સુવિધા તથા મીડિયા અને થિંક-ટેન્ક વચ્ચે આદાનપ્રદાન માટે...
અગાઉના ત્રણ પ્રયાસો મેઘાલયમાં જ થયા હોવાનો પોલીસનો દાવો રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ ૨૩મી મેએ મેઘાલયમાં પોતાના હનીમૂન...