નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ થયેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે બ્રેકફાસ્ટ કર્યો. આ દરમિયાન...
National
કુઆલાલંપુર, મલેશિયાના વડા પ્રધાન મોહિઉદ્દીન યાસીને સત્તા સંભાળ્યાના ૧૮ મહિના કરતા પણ ઓછા સમયમાં સોમવારે મલેશિયાના રાજાને રાજીનામુ સોંપી દીધુ....
નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના મામલા પર સતત નિયંત્રણની સ્થિતિ બનેલી છે. સોમવારે ભારતમાં એક દિવસમાં કુલ ૩૨, ૯૩૭ નવા કેસ...
રશિયામાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થયો, ડેલ્ટા વર્ઝન એકથી બીજી વ્યક્તિ સુધી ઝડપથી ફેલાય છે નવી દિલ્હી, કોરોના વાયરસનો...
નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ સ્થિતિ વણસી છે અને લોકો કાબુલ છોડવા માટે મરણીયા બન્યા છે. ત્યારે ગંભીર સ્થિતિને ધ્યાને...
નવીદિલ્હી, આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ અવસરે દેશ અટલજીને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ...
મુંબઇ, ૧ એપ્રિલથી નવા ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. આ નવા ફાઇનાન્શિયલ વર્ષમાં યોગ ગુરુ બાબા રામદેવની કંપની સોયા...
શિલોંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના નિવાસ પર રવિવારે રાતે અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. પોલીસે આ જાણકારી આપી...
હરિયાણા, પંજાબમાં આઈ લવ પાકિસ્તાન લખેલા બલૂન મળ્યા છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. રૂપનગરના એસએસપીએ કહ્યુ કે પાકિસ્તાની ધ્વજ...
નવી દિલ્હી, પેગાસસ જાસૂસી મામલાની તપાસ હવે એક કમિટી દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાણકારી આપી...
વાજપેયીનું ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું હતું નવી દિલ્હી, આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ...
નવી દિલ્હી, ભારતીય રમતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ચાર દિવસ માટે ખેલાડીઓના...
દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક ઉચ્ચ સત્ર (યુએન જનરલ એસેમ્બલી સત્ર) ને વ્યક્તિગત રીતે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૫માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૫ માં સ્વતંત્રતા...
ચીન-પાકિસ્તાનને આકરો સંદેશ: અનામત ચાલુ રાખવાનો સંકલ્પ: 66 વખત ‘ભારત’ અને 29 વાર ‘કિસાન’ શબ્દપ્રયોગ નવી દિલ્હી, દેશના 75માં સ્વાતંત્ર્ય...
શહેરા, 15 મી ઓગસ્ટ અને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે "આઝાદીના અમૃત મહોત્સવ" પ્રસંગે સમગ્ર દેશમાં આ રાષ્ટ્રીય પર્વની ભારે ધામધૂમથી...
75 માં સ્વાત્ર્તાપર્વ ની ઉજવણી સોમનાથ મંદિર પરીસર સરદાર ચોક ખાતે કરવામાં આવેલ હતી. ધ્વજવંદન ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરીના...
પૂર્ણિયામાં ૧૫મીની મદ્યરાત્રે ધ્વજ ફરકાવવામાં આવે છે -વાઘા બોર્ડર બાદ ભારતનું એકમાત્ર આ સ્થળ છે- જ્યાં આઝાદી બાદથી આ પરંપરા...
દરેક જિલ્લામાં ઓક્સિજન સ્ટોરેજ ટેંક માટે રાજ્યોને ૫૦% રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ઓક્સિજનની ઉણપને ધ્યાને રાખી તૈયારીઓ નવી...
ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્ક પર દિવસ દરમિયાન વિશેષ સ્વતંત્રતા દિવસનું કવરેજ ઓલ ઇન્ડિયા રેડિયોનું “આઝાદી કા સફર આકાશવાણી...
તિરૂવનંતપુરમ, કેરાલામાં નવ જિલ્લામાં વેક્સીનના ડોઝ લેનારા સંખ્યાબંધ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવા લગભગ ૪૦૦૦૦ કેસ સામે આવ્યા...
નવીદિલ્હી, રાજ્યસભામાં બુધવારે સાંજે હંગામા અંગે સરકારના અહેવાલમાં જણાવાયું છે કે સીપીઆઈ (એમ) ના સાંસદ એલ્મરન કરીમ દ્વારા એક પુરુષ...
કોલકતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. યુપીએસસી...
નવીદિલ્હી, કાશ્મીર મૂળના અને ગુપ્તચર વિભાગથી નિવૃત્ત અધિકારીને સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આવાસ...
મુંબઇ, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. આ ઝઘડાઓના મોટા ભાગે પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ...