Western Times News

Gujarati News

National

મુંબઈ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપને આતંકવાદી પાર્ટી કહેવાના નિવેદનને લઇને આકરી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની...

મુંબઈ, કોમેડિયન મુન્નવર ફારૂકી લોરેન્સ બિશ્નોઇ ગેંગના રડાર પર છે. લોરેન્સ બિશ્નોઇની ગેંગના બે લોકોએ સપ્ટેમ્બરમાં ફારૂકીનો પીછો કર્યાે હતો....

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ ફેસ્ટિવલને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ...

નવી દિલ્હી, દેશની રાજધાનીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા દિલ્હીની AAP સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. શિયાળામાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં...

(એજન્સી)મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આ અઠવાડિયે ગમે ત્યારે ચૂંટણીની...

(એજન્સી)નવી દિલ્હી, ઈસરો એક ખૂબ જ મોટા મિશનની તૈયારી કરી રહ્યું છે. આ મિશન દ્વારા ઈસરોઅંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાનો...

(એજન્સી)જમ્મુ કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે ઘાટીમાં છ વર્ષથી...

દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ પ્લેનને ઝડપથી દિલ્હી તરફ વાળવામાં આવ્યું અને દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું નવી દિલ્હી, મુંબઈથી...

સેન્સેક્સ ૫૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧,૯૭૩ પોઈન્ટ પર બંધ થયો હતો ઃ નિફ્ટી ૧૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫,૧૨૭ પોઈન્ટ પર...

સરકાર રચવાની તૈયારી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો વિજય થયો છે જમ્મુ કાશ્મીર,જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે...

દેશની તમામ રાજ્ય સરકારો ગાયને “રાજ્યમાતા” ઘોષિત કરે – ડૉ. ગિરીશ શાહ  (પ્રતિનિધિ) મુંબઇ, ગાયને “રાજ્યમાતા” જાહેર કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને...

લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી -મહારાષ્ટ્રમાં NCPના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા (એજન્સી)મુંબઈ, મુંબઈમાં એનસીપીના નેતા અને ભૂતપૂર્વ...

• સાડા છ લાખથી વધુ સામાન્ય નાગરિકોનીની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ આવ્યો • સંવેદના સાથે લોકપ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવી રાજ્ય સરકાર...

અલવર, રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર રસ્તા વચ્ચે ખાડો હોવાના લીધે ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં...

(એજન્સી) નવીદિલ્હી, દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં ૧પથીરપ વર્ષની વયનાં ૮ર ટકાથી વધુ યુવાનો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જયારે શહેરી વિસ્તારોમાં આ...

લાઓસમાં આસિયાન નેતાઓને પીએમ મોદીનું સંબોધનઃ વડાપ્રધાને રાષ્ટ્રાધ્યક્ષોને અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટસોગાદો (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન...

રીટેઈલ ચેઈન વેસ્ટસાઇડ અને વોલ્ટાસના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર નોએલ ટાટા મુંબઈ,  ટાટા ટ્રસ્ટ- ₹13.8 લાખ કરોડના ગ્રૂપમાં 66% હિસ્સો...

(એજન્સી)જમ્મુ, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ, નેશનલ કોન્ફરન્સે, આજે ગુરુવારે સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને વિધાનસભા પક્ષના નેતા તરીકે...

(એજન્સી)નવી દિલ્હી, શ્રી કેદારનાથ મંદિરના દરવાજા ૩ નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે ભક્તો માટે બંધ કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થશે (એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારની સીસીએસ એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી...

જોધપુર, રાજસ્થાનના જોધપુરમાં રહેતી ૫૧ વર્ષીય મહિલાનું કોંગો ફીવરથી મોત થયું હતું. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે નિવારણ...

વિજાપુર, મહેસાણા જિલ્લાના વિજાપુરની એક શાળામાં સિરીઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-૯ના વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મામલે હવે સ્કૂલના...

નવી દિલ્હી, શ્રી કેદારનાથ મંદિરના દરવાજા ૩ નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે ભક્તો માટે બંધ કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.