Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા...

નવી દિલ્હી, ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રે ૯.૦૬ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે...

મુંબઈ, હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે એક સારા સમાચાર છે. હવે તેઓ દર્દીઓને એલોપેથિક દવાઓ લખી આપી શકશે. હોમિયોપેથી ડૉક્ટરને...

નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શનિવારે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ...

ઘરગથ્થુ વપરાશ ખર્ચનો સર્વેઃ 2023-24 2022-23ના સ્તરથી 2023-24માં શહેરી-ગ્રામીણ અંતર વધુ ઘટતું હોવાથી ગ્રામીણ વપરાશમાં સતત ગતિ ચાલુ રહેશે Ahmedabad, ...

Ahmedabad,  નાણાં મંત્રાલયનાં ખર્ચ વિભાગ (ડીઓઇ)એ નવીન નાણાકીય વ્યવસ્થાપન અને નીતિગત સુધારાઓ મારફતે રાજકોષીય શાસન અને જાહેર કલ્યાણને સતત આગળ...

ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના બની (એજન્સી)હરિદ્વાર, ઉત્તરાખંડના હરિદ્વારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ગુજરાતના એક પરિવારના...

મનમોહન સિંહને મોદી-રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી  (એજન્સી) નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન...

૨૯ ડિસેમ્બરે દિલ્હીમાં મોટી રેલી કરશે વડાપ્રધાન મોદી નવી દિલ્હી,  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. આગામી...

ન્યાયાધીશે કહ્યું કે ડિફોલ્ટની સ્થિતિમાં, તપાસ અધિકારી આદેશનું પાલન કરવાના હેતુસર કાયદા મુજબ આરોપીની ધરપકડ કરવા માટે સ્વતંત્ર હશે મુંબઈ,...

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ કહ્યું છે કે વિભાગ આ અંગે હિત ધારકો સાથે પરામર્શ માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું...

સરકારે ઈસ્લામિક સંગઠનને નોટિસ મોકલ્યાના કલાકો બાદ જ ફતવો પાછો ખેંચ્યો ઇલ્દરે કહ્યું હતું કે ફતવામાં માત્ર ઇસ્લામિક સિદ્ધાંતને સ્પષ્ટ...

રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના ચુકાદાને રદ કર્યાે વ્યાજદર પર મર્યાદા લાદવાનો પણ આરબીઆઇને આદેશ આપવાનો સવાલ ઊભો થતો નથી...

આતંકવાદીને અફઘાનિસ્તાનથી કરાચી લવાયો મસૂદ અઝહરની સારવાર માટે ખુદ પાક સેના સક્રિય થઈ ગઈ છે, ઈસ્લામાબાદથી કાર્ડિયોલોજિસ્ટ કરાચી પહોંચી ગયા...

વર્ષ ૨૦૨૧માં તેલંગાણામાં સૌથી વધુ કેસ નોંધાયા-૨૦૨૦-૨૦૨૨ની વચ્ચે તમામ ૨૮ રાજ્યોમાં નોંધાયેલા કુલ ૧.૬૭ લાખ કેસમાંથી ફક્ત ૨૭૦૬ એટલે કે...

વૈશ્વિક લોકશાહી દેશોમાં બંધારણ એ "રાજધર્મ"નું અને અદાલતી સમીક્ષા દ્વારા "ન્યાય ધર્મ"નું પથદર્શક બને છે જયાં દરેક રાજય બિનસાંપ્રદાયિકતાને અનુસરે...

મુંબઈ, સરદારનગરની યુવતીને દિલજીત દોસાન્જના લાઈવ પ્રોગ્રામની ટિકિટ ઈન્સ્ટાગ્રામ પર આવેલા મેસેજથી મેળવવાનું ભારે પડ્યું છે. ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયેલા...

ખજુરાહો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર કોંગ્રેસ પર આંબેડકરની અવગણનાનો આરોપ મૂક્યો છે. તેમણે મધ્યપ્રદેશમાં કેન-બેતવા ‘રિવર લિન્કિંગ પ્રોજેક્ટ’ના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.