નવી દિલ્હી, ચીનમાં કોરોના વાઈરસની જાણકારી આપનારમહિલા પત્રકાર ઝાંગ ઝાનને ફરીથી ચાર વર્ષની જેલની સજા મળી છે. તેણે કોરોના વાઈરસ...
National
નવી દિલ્હી, દિલ્હીના ટાગોર ગાર્ડન સ્થિત તિતારપુર રાવણ માર્કેટમાં ૭૦ વર્ષથી રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે....
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ પંજાબ માટે એક વધુ મોટું રેલવે માઈલસ્ટોન હાંસલ થયું છે. લાંબા સમયથી અપેક્ષિત પંજાબની રાજપુરા-મોહાલી નવી રેલ લાઇનને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રિય રેલવે પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી શ્રી રવિનીત સિંહ બિટ્ટૂએ આજે આ જાહેરાત કરી હતી. આ નિર્ણય પંજાબના લોકોએ છેલ્લા 50 વર્ષથી કરી રહેલી માંગને પૂર્ણ કરે છે. 18 કિમી લાંબી આ રેલ લાઇન માટે રૂ. 443 કરોડનો ખર્ચ થશે અને તે માલવા વિસ્તારમાંથી સીધો રાજ્યની રાજધાની ચંદીગઢ સાથે સંપર્ક સ્થાપિત કરશે. નવી લાઇનના મુખ્ય લાભો: સીધી કનેક્ટિવિટી: અગાઉ, લુધિયાણાથી આવતી ટ્રેનોને ચંદીગઢ પહોંચવા માટે અંબાલા મારફતે જવું પડતું હતું, જેના કારણે વધારાનું અંતર અને સમય લાગતો હતો. હવે રાજપુરા અને મોહાલી વચ્ચે સીધું જોડાણ મળશે, જેથી મુસાફરીનું અંતર આશરે 66 કિમી ઓછું થશે. માલવા પ્રદેશના તમામ 13 જિલ્લાઓ હવે ચંદીગઢ સાથે સારી રીતે જોડાશે. તે હાલના રાજપુરા-અંબાલા રૂટ પરના ટ્રાફિકને હળવો કરશે અને અંબાલા-મોરિંડા લિંકને ટૂંકી કરશે. ઉપલબ્ધ તમામ વિકલ્પોમાંથી આ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તેમાં સૌથી ઓછું કૃષિ જમીન અધિગ્રહણ જરૂરી છે, જેનાથી ખેતીની પ્રવૃત્તિઓ પર ન્યૂનતમ અસર થશે. આર્થિક અસર: આ પ્રોજેક્ટ ટેક્સટાઈલ્સ, મેન્યુફેક્ચરિંગ અને કૃષિ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. તે પંજાબના કૃષિ આધારભૂત વિસ્તારોને મુખ્ય વ્યાપારી કેન્દ્રો અને બંદરો સાથે જોડતો વ્યાપક નેટવર્ક ઉભું કરશે, જેના કારણે સુવિધા મળશે: કૃષિઉત્પાદનોની ઝડપી હેરફેર ઉદ્યોગોમાટે પરિવહન ખર્ચમાં ઘટાડો (જેમ કે રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ) ધાર્મિકસ્થળોની મુલાકાતે જતા યાત્રાળુઓ માટે વધુ સારી કનેક્ટિવિટી અને પર્યટન માટે વધારાની સંભાવનાઓ ગુરુદ્વારાફતેહગઢ સાહિબ, શેખ અહમદ અલ-ફારૂકી અલ-સિરહંદીનો દરગાહ, હવેલી તોડર મલ, સાંઘોળ મ્યુઝિયમ વગેરે સાથેની કનેક્ટિવિટી નવી વંદે ભારત એક્સપ્રેસ સર્વિસ : એક નવી વંદે ભારત એક્સપ્રેસને કનેક્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે: માર્ગ:ફિરોઝપુર કૅન્ટ. → ભટિંડા → પટિયાલા → દિલ્હી સર્વિસ: અઠવાડિયામાં 6 દિવસ (બુધવાર સિવાય) મુસાફરીનો સમય: 6 કલાક 40 મિનિટ (486 કિમીનું અંતર) ફ્રીક્વન્સી: દૈનિક સેવા, જે સરહદી જિલ્લાને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડશે પંજાબમાં રેલવેનું રેકોર્ડ રોકાણ:...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા નવા વડાપ્રધાન કાર્યાલય (PMO) સંકુલને 'સેવા તીર્થ' નામ આપવામાં...
સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 80મી ઉચ્ચ સ્તરીય બેઠક નિમિત્તે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે અનેક દેશોના વિદેશ...
રાજનાથ સિંહે રબાતમાં ભારતીય દૂતાવાસમાં એક નવી સંરક્ષણ શાખા ખોલવાની જાહેરાત કરી છે. ભારત-મોરક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે થયો કરાર...
આ ટનલને મુકુંદરા હિલ્સમાં બનાવવામાં આવી રહી છે, જ્યાં ટાઈગર રિઝર્વ છે. -આ ટનલ પૂરી થવાથી ૩ કલાકનો રસ્તો માત્ર...
સતત વરસાદને કારણે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ-ક્રૂ મેમ્બર અને પાયલટને મોડું થવાથી વિમાન સેવાઓ પણ પ્રભાવિત થઈ (એજન્સી)...
અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ -ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત (એજન્સી) નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ...
નવી દિલ્હી, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ એ દિવાળી પહેલા પ્રવાસીઓને પંજાબ છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેણે...
શ્રીનગર, શ્રીનગરની મનોહર ડાલ લેક, જે પર્યટકોનું આકર્ષણ અને સ્થાનિકોનું ગૌરવ છે. આ પર્યટકોનું સ્થળ અચાનક જ ચર્ચાનું કેન્દ્ર બની...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બદનક્ષીને ગુનાની કેટેગરીમાંથી...
નવી દિલ્હી, કોલસા, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે દેશના આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ઓગસ્ટ, ૨૦૨૫માં ૬.૩ ટકા વધ્યું છે....
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે આખી રાત થયેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદ બાદ ઘણા...
ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને...
આ જહાજો નેવીને સમુદ્રમાંથી કિનારા પર લાંબા સમય સુધી ઓપરેશન કરવાની ક્ષમતા પૂરી પાડશે આ જહાજો માત્ર યુદ્ધ માટે જ...
પ્રીતિએ પોતાના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી અજાણ્યા યસ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા ૧૪ લાખ ટ્રાન્સફર કર્યા હતા બેંગ્લુરૂ, બેંગ્લુરૂ પોલીસે રૂ. ૧૪...
‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને મોદીનો ખુલ્લો પત્ર (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુલ્લો પત્ર...
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે વોશિંગ્ટનમાં ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વેપાર કરાર અંગે વાટાઘાટો કરી. H-1B વિઝા...
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ વર્તુળમાં આશ્ચર્ય સર્જતા દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર મિથુન મનહાસે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના આગામી પ્રમુખપદના હોદ્દા માટે...
નવી દિલ્હી, રાજ્યોના ફાઈનાન્સ અંગે કેગનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, પગાર, પેન્શન અને વ્યાજ ચૂકવણા જેવા...
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં મરાઠા-ઓબીસી અનામતને લઈને રાજકીય વિવાદ માંડ શાંતિ પડ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ અનામતને લઈને...
ન્યૂયોર્ક, વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રની બાજુમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોને મળશે,...
શનિવારે ભારતથી અમેરિકા જતી તમામ નવ નોનસ્ટોપ ઉડાનો જેમાં એર ઇન્ડિયા ની સાત અને યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સની એક-એક ફલાઇટ...
નવી દિલ્હી, જીએસટી સુધારા (જીએસટી ૨.૦) દેશમાં ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫, નવરાત્રીના પહેલા દિવસે અમલમાં આવ્યા છે. આ સાથે, કરિયાણાની વસ્તુઓ...