છત્તીસગઢમાં નક્સલીના IED બ્લાસ્ટમાં નવ જવાન શહીદ-ગૃહમંત્રી અમિતશાહે શોક વ્યક્ત કર્યોઃ નક્સલીઓ સામે કઠોર પગલાં ભરાશે (એજન્સી)બીજાપુર, છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ...
National
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આકરી ઠંડી પડી રહી છે. ભારે ધુમ્મસ લીધે ઓછી વિઝિબિલિટીની...
નવી દિલ્હી, વિદેશના વિદ્યાથીઓ ભારતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આકર્ષવા કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા...
નવી દિલ્હી, હ્યુમન મેટાન્યુમોવાઇરસના સંક્રમણમાં સામાન્ય રીતે ફ્લુ જેવા લક્ષણો જોવા મળી શકે. જેમાં કફ, તાવ, બંધ નાક અને શ્વાસ...
ઉત્તરપ્રદેશમાં માતા-બહેનનું મર્ડર કરી ફરાર થયેલો આરોપી અમદાવાદથી ઝડપાયો- જમીનની તકરારમાં માતા પુત્રીની હત્યા કરી હતી (એજન્સી)અમદાવાદ, ઉત્તર પ્રદેશમાં માતા...
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનને કાયાકલ્પ કરવામાં આવી રહયું છે અને આને વિશ્વસ્તરીય સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. પુનઃવિકાસના...
અમરાવતી, દારૂના નશામાં એક શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. નશો કર્યા બાદ મગજ પર કાબૂ રહેતો નથી અને આ...
ઉત્તરપ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસ જેવી પ્રચલિત બ્રાન્ડના નામે નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરીઝ ઝડપાઈ છે. યુરિયામાંથી નકલી ઘી...
(એજન્સી)નવીદિલ્હી, કોમ્યુનીકેશન મંત્રાલયની અંદર આવતાં પોસ્ટલ વિભાગે બુકપોસ્ટની સેવા બંધ કરી છે. જોકે આ માટે પોસ્ટલ વિભાગે અગાઉથી કોઈ સુચના...
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ વડાપ્રધાન મોદીએ રૂ. ૧૨ હજાર કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે.-દિલ્હીમાં ભાજપની સરકાર આવશે...
મોદીએ સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરના ૧૩ કિમી લાંબા વધારાના વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું નવી...
New Delhi, 'તમામ માટે મકાન'ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદઘાટન કર્યું -અમારું વિઝન ગામડાઓને વિકાસ અને તકના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કરીને...
ઉત્તર રેલવેના જમ્મુ તાવી સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યના સંબંધમાં પ્રિ-નૉન ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.જેની...
નવી દિલ્હી, કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત ન રાખી શકાય, એ તેનો માનવ અને બંધારણીય અધિકાર છે તેવું સુપ્રીમ કોર્ટે...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, મેડિકલ અભ્યાસક્રમની બેઠકો ખાલી રાખી શકાય નહીં. કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને રાજ્યો સહિત...
નવી દિલ્હી, દેશની ગુપ્તચર એજન્સીઓએ નવા વર્ષમાં મહત્વનું આતંકવાદી એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર વિભાગને આતંકવાદી હુમલાના કાવતરા અંગે મહત્વની...
નવા વર્ષે હાઈ-સ્પીડ ક્રાંતિની શરૂઆત: કોટા ડિવિઝનમાં વંદે ભારત (સ્લીપર) ટ્રેનોના સફળ ટ્રાયલ દરમિયાન 180 કિમી/કલાકની મહત્તમ ઝડપ હાંસલ Ahmedabad, ...
પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે સાબરમતી-લખનઉ, ભાવનગર ટર્મિનસ-લખનઉ અને મુંબઈ સેન્ટ્રલ-લખનઉ...
(એજન્સી)નવીદિલ્હી, ૨૦૨૪નું વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ સારું રહ્યું. કેન્દ્ર સરકારને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાંથી કુલ ૨૧ લાખ ૫૧...
સાયબર ફ્રોડ સૌથી વધુ ભોગ બને છે વોટ્સએપ યુઝર્સ દેશમાં રોજનું રૂ.૬૦ કરોડનું ફ્રોડ થાય છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે,...
(એજન્સી)અમદાવાદ, દેશમાં તમાકુ ઉગાડતા ખેડૂતો માટે સરકારે ખુશઅબર આપ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી ૧૨ હજાર કરોડની કિંમતની તમાકુની નિકાસ...
ચંદન હત્યાકાંડમાં તમામ ૨૮ દોષિતોને આજીવન કેદની સજા (એજન્સી)કાસગંજ, કાસગંજના ચંદન ગુપ્તા હત્યાકાંડમાં તમામ ૨૮ દોષિતોને આજીવન જેલની સજા ફટકારવામાં...
આમ આદમી પાર્ટીને ‘આપદા’ AAPada ગણાવતા પીએમએ કહ્યું કે ‘આપત્તિ’ લોકોનો અહંકાર ઘણો મોટો થઈ ગયો છે. તેઓ ખોટા સોગંદ...