Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, સોશિયલ મીડિયાના શેર માર્કેટ ગ્રુપથી સાવધાન, સુરતના ડોક્ટરને આઈપીઓમાં રોકાણ કરાવી ૨૨ લાખની કરી છેતરપિંડીસુરતના સિટીલાઈટ ખાતે રહેતા...

ઈમેલ મળ્યા બાદ કોલેજોમાં ભયનો માહોલ છે અને પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી બેંગલુરુ,  બેંગલુરુની ત્રણ પ્રતિષ્ઠિત કોલેજોને...

બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હતી જેમાં શિક્ષક, પત્ની અને બાળકનું મૃત્યુ થયું છે, અમેઠીના શિવરતનગંજ વિસ્તારની આ ઘટના છે...

(એજન્સી)નવી દિલ્હી, તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે સીટ બનાવવાની જાહેરાત કરી દીધી છે. પાંચ સભ્યોની એક ટીમ બનાવવાની વાત કરી...

શેરબજારમાં સતત પાંચમા દિવસે કડકો-પરંતુ વેપાર પૂરો થવાના થોડા સમય પહેલા બજારમાં ફરી તીવ્ર નફાખોરી શરૂ થઈ  (એજન્સી)મુંબઈ, અઠવાડિયાના છેલ્લા...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના...

હરિયાણા, હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ અશોક તંવર મહેન્દ્રગઢમાં એક રેલી દરમિયાન...

નવી દિલ્હી, લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયેલે મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયેલ હુમલા દરમિયાન હાશિમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો...

નૂંહ, હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી હરિયાણા પહોંચ્યા હતા. તેમણે અહીં મહેન્દ્રગઢમાં એક જનસભાને સંબોધી હતી. જનસભામાં રાહુલે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ પર આક્રમક હુમલો કર્યો હતો. તેમણે ગુરુવારે જણાવ્યું હતું...

નવી દિલ્હી, નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેના પંચ (સીએક્યૂએમ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેણે વાયુ...

મણિપુર, મણિપુરમાં હિંસાનો દોર જારી રહ્યો છે. ઉખરુલ ગામમાં બે જૂથોની વચ્ચે જૂથ અથડામણ દરમિયાન ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો...

મુંબઈ, અમેઠીમાં બદમાશોએ ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારને ગોળી મારી ૦૪ લોકોની હત્યા કરી નાખી છે. બદમાશોએ ઘરમાં ઘૂસીને...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે. ઘરમાં છૂપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓએ...

હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતાડવામાં રાષ્ટ્રીય નેતૃત્વ સફળ થશે કે મતદારો સ્થાનિક નેતાગીરી પર ભરોસો કરશે ?!  નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસની આંતરિક...

વારાણસી, ભગવાન મહાદેવની નગરી વારાણસીમાં મંદિરોમાં સ્થાપિત સાંઈ બાબાની મૂર્તિઓને હટાવવામાં આવી રહી છે. કાશીના વિશ્વપ્રસિદ્ધ બડા ગણેશ લોહટિયા મંદિરમાંથી...

નવી દિલ્હી, ઈઝરાયેલે હિઝબુલ્લાહના પેજર અને વોકીટોકી પર કરેલા હુમલા પછી દુનિયાના અનેક દેશોએ પોતાની સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.