Western Times News

Gujarati News

National

કોલકતા, દેશ આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી ઉજવી કરી હતી ત્યારે વડાપ્રધાન મોદી કોલકાતામાં પરાક્રમ દિવસની ઉજવણી માટે પહોંચ્યા હતાં....

નવીદિલ્હી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે ૧૨૫મી જયંતિ પર આજે પીએમ મોદીએ નેતાજીના પરાક્રમને યાદ કરીને નમન કર્યા છે. તેઓએ...

નવીદિલ્હી, દેશના ઉત્તરી ભાગમાં ભારે ઠંડી જારી છે હવામાને એકવાર ફરી કરવટ લીધી છે દિલ્હી ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ પંજાબ હરિયાણામાં...

નવીદિલ્હી, દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને ૨૦૧૬માં દાખલ એક મામલામાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સના સુરક્ષા...

બેંગ્લુરૂ, એઆઇએડીએમકેથી બહાર થઇ ચુકેલ નેતા અને તમિલનાડુના સ્વ પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના સહાયક રહી ચુકેલ ૬૬ વર્ષની વી કે...

નવી દિલ્હી, તાજેતરમાં થયેલા એક સર્વેમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે લોકોએ યોગી આદિત્યનાથને પોતાની પસંદગીના વડા પ્રધાન...

 નવી દિલ્હી, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ચારા કૌભાંડ સહિત બીજા કેટલાક કૌભાંડના આરોપી લાલુ યાદવની તબિયત લથડી હોવાના અને...

ચેન્નાઇ, છેલ્લા થોડા સમયથી માણસમાં રહેલી પશુતા જુદી જુદી રીતે બહાર આવતી જોવા મળી છે. તાજેતરમાં તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં એક...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અન્ના હજારેએ 30 જાન્યુઆરીથી આમરણ અનશન પર ઉતરવાની...

જયપુર, ઇન્કમટેક્સ વિભાગે આજે શનિવારે રાજસ્થાનના જયપુર શહેરમાં દરોડા પાડ્યા હતા. એક શરાફ અને બે પ્રોપર્ટી ડીલરને ત્યાં પડાયેલા દરોડોમાં...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરનાર ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી...

નવી દિલ્હી, કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા...

કલકત્તા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નવી માંગણી કરીને કહ્યુ છે કે, દેશમાં એક નહી પણ ચાર રાજધાની હોવી જોઈએ. તેમણે...

નવી દિલ્હી, ભારત માટે નવા શસ્ત્રોનુ નિર્માણ કરતા ડીઆરડીઓ(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વધુ એક અત્યાધુનિક હથિયાર બનાવવામાં આવ્યુ છે....

ગણતંત્ર દિવસથી પ્રવાસીઓને આવકારવા માટે 150 વર્ષ જૂની યેરવાડા જેલ તૈયાર અહીં જેલ ભોગવનારા કેટલાક અગ્રણી ઐતિહાસિક હસ્તીઓમાં મહાત્મા ગાંધી,...

પુણે: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં લાગેલી આગને કારણે રૂ .૧૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું...

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર ધરણા કરી રહેલા ખેડૂતોએ ચોંકાવનારો ખુલાસો કર્યો...

સિલચર, કોરોના વેક્સીનને લઇને બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આસામના કછાર જિલ્લામાં સ્થિત સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શૂન્ય...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રિપબ્લિક ટીવીના પ્રધાન સંપાદન અર્નબ ગોસ્વામીની કહેવાતી વ્હાટ્‌સએપ વાતચીતનો હવાલો આપતાં કહ્યું કે બીજાને દેશભક્તિ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.